1. Home
  2. Tag "india"

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]

2026 સુધીમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 300 અબજ ડોલર સુધી પહોંચી જશે

થોડા સમય પહેલાં જ, ભારત મોટા ભાગે આયાત પર આધાર રાખતું હતું, જેમાં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક્સની આયાત થતી હતી. જો કે, વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે, દેશ હવે તેના પોતાના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું નિર્માણ કરી રહ્યો છે, મોટા રોકાણો આકર્ષિત કરી રહ્યો છે અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપી રહ્યો છે. પરિણામે, […]

ભારતે પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું

નવી દિલ્હીઃ ભારતે તેનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે, જે ઓક્ટોબર સુધીમાં પરીક્ષણ માટે AIIMS દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય સારવાર ખર્ચ અને આયાતી તબીબી સાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે હાલમાં 80-85 ટકા સાધનો આયાત કરવામાં આવે છે. સ્વદેશી MRI મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. દેશમાં […]

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં સરેરાશ 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે

ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતના બનાવો બને છે. માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર માર્ગ અકસ્માતના બનાવોમાં 1.8 લાખ વ્યક્તિઓ જીવ ગુમાવે છે. જ્યારે લાખો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા […]

ભારત બનશે સમૃદ્ધ, આ રાજ્યમાં જ્યાં પણ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં મળી રહ્યું છે સોનું

ઓડિશામાં સોનાનો ભંડાર મળી આવ્યો છે. ખાણકામ મંત્રી વિભૂતિ ભૂષણ જેનાએ કહ્યું કે નબરંગપુર, અંગુલ, સુનગઢ અને કોરાપુટમાં ભંડાર મળી આવ્યા છે. શરૂઆતી સર્વેક્ષણમાં, આ ભંડારો મલકાનગીરી, સંબલપુર અને બૌધમાં મળી આવ્યા છે. ખાણકામ મંત્રીએ કહ્યું કે હાલમાં રાજ્યના જશીપુર, સુરિયાગુડા, રુઆંસી, ઇદેલકુચા, મરેડીહી, સુલીપત અને બદામ પહાડ જેવા વિસ્તારોમાં સોનાના ભંડારની શોધ ચાલી રહી […]

ભારતે મોબાઇલ ડેટા વપરાશમાં નવો રેકોર્ડ બનાવ્યો, માસિક ડેટા વપરાશ 27.5 GB સુધી પહોંચ્યો

ભારતમાં ઇન્ટરનેટ ડેટા વપરાશ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 2024 માં પ્રતિ વપરાશકર્તા સરેરાશ માસિક ડેટા વપરાશ 27.5 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 19.5 % ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) ને પ્રતિબિંબિત કરે છે. આ વૃદ્ધિ 5G ટેકનોલોજી અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) દ્વારા પ્રેરિત થવાની અપેક્ષા છે, જે […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા

ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને ફટકાર લગાવતા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે PoK ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાને તેને ખાલી કરવું પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વતનેની હરીશે કહ્યું કે પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરનું નામ લઈને તેની સત્તા અને નૈતિકતા બંનેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર […]

ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર લગાવી 25% ટેરિફ, જાણો ભારત પર શું થશે અસર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ વેનેઝુએલા પાસેથી તેલ અથવા ગેસ ખરીદનાર કોઈપણ દેશ પર 25 ટકા ટેરિફ લાદશે. તેમનું બયાન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈને તણાવ ચરમ પર છે. દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાને રશિયા તરફી માનવામાં આવે છે. વેનેઝુએલા એક મુખ્ય તેલ ઉત્પાદક રાજ્ય છે. […]

ભારતે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હીઃ મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી એક લાખ 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174 ટકા વધ્યું છે, જે 2014-15 માં 46 હજાર 429 કરોડ રૂપિયા હતું. મંત્રાલયે […]

ભારતની વિવિધ એરલાઈન્સે 2 વર્ષમાં એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા

નવી દિલ્હીઃ ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ભૂમિગત છે.રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code