1. Home
  2. Tag "india"

ભારતનો દુષ્પ્રચાર અંગે ચાર પાકિસ્તાની સહિત 22 યુ-ટ્યુબ ચેનલ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા મારફતે લોકોની પ્રતિક્રિયા અને અનુભવ શેયર કરે છે. દરમિયાન કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા મારફતે અપ્રચાર પણ કરતા હોય છે. ભારત સામે અપ્રચાર કરનારી ચેનલો અને સોશિયલ મીડિયા ગ્રુપ સામે કાર્યવાહી કરપવામાં આવી રહી છે. દરમિયાન 22 યુ-ટ્યુબ ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં ચાર પાકિસ્તાન […]

સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ નાયકોની વાર્તાઓ રાષ્ટ્રીય સ્મૃતિમાં અંકિત થવી જોઈએઃ ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ​​સંસદ પુસ્તકાલયમાં શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા આયોજિત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, લોકસભા […]

ક્વોડના દેશો માટે ભારતનું સમર્થન જરૂરીઃ જાપાનના પૂર્વ પીએમ

નવી દિલ્હીઃ  ભારતને છોડીને સ્વોડના તમામ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને રશિયા સામે અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. પરંતુ રશિયા-યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશોને શાંતિ જાળવીને વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમેરિકા સતત ભારત ઉપર દબાણ કરી રહ્યું કે, રશિયાની ટીપ્પણી […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકાને ભારતની મદદઃ 40 હજાર ટન ચોખા મોકલાયાં

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે અનેક દેશોના દેવાથી ડૂબેલા પાડોશી દેશ પર નાદારીનું સંકટ ઊભું થયું છે. શ્રીલંકાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે પરંતુ ભારત તેમાં સૌથી વધુ […]

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ રહી ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ માં દુર્ગાના મંદિરોની લો મુલાકાત ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ ચૈત્ર નવરાત્રી 2022 એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે.એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારને લઈને મહત્વના કરાર થયાં

નવી દિલ્હીઃ ભારતની વિદેશ નીતિને કારણે છેલ્લા કેટલાક ઘણોથી ભારતના અન્ય દેશો સાથે સંબંધ વધારે ગાઢ બન્યાં છે. દરમિયાન આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેટલાક મહત્વના કરાર થયાં હતા. જેથી બંને દેશો વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બનવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. આ કરારથી ભારતના કૃષિ, ટેક્સટાઈલ્સ, ફાર્મા અને ગારમેન્ટ સેકટરને સૌથી વધારે […]

દેશમાં એક મહિનામાં GSTની આવક રૂ. 1,42,095 કરોડ

નવી દિલ્હીઃ માર્ચ 2022 મહિનામાં કુલ GST આવક રૂ. 1,42,095 કરોડ છે જેમાંથી CGST રૂ. 25,830 કરોડ છે જ્યારે SGST રૂ. 32,378 કરોડ છે, IGST રૂ.  74,470 કરોડ છે (માલની આયાત પર રૂ. 39,131 કરોડ સહિત) અને સેસ રૂ. 9,417 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 981 કરોડ સહિત). માર્ચ, 2022માં કુલ GST કલેક્શન જાન્યુઆરી […]

નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે, પીએમ મોદી સહિતના આગેવાનો સાથે કરશે બેઠક

નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલાઈ 2021માં પીએમ બન્યાં બાદ આ તેમની પ્રથમ દ્રીપક્ષીય વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એટલું જ નહીં ભારતના ઉદ્યોગ સાહસિકો સાથે પણ મુલાકાત કરશે. […]

લાલ કિલ્લા પરથી હવે આખુ વર્ષ ભારતના વિવિધ પાસાઓ બતાવવામાં આવશે

નવી દિલ્હીઃ દસ દિવસીય લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતાનો પાંચ દિવસ પૂરા થયાં છે. આ સાંસ્કૃતિક મહાકુંભમાં પ્રોજેક્શન મેપિંગ શો “માતૃભૂમિ”ને પ્રેક્ષકોનો જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. હવે આ શોને કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે આખું વર્ષ ચાલુ રહેશે. મ્યુઝિક, લાઈટ અને સાઉન્ડના ઉપયોગ દ્વારા ‘માતૃભૂમિ’ એ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજી સાથે ભવ્ય વિહંગમ દ્રશ્યો […]

ભારત-UAE વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી આગામી દિવસોમાં પરિચાલિત થશેઃ પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય તથા જાહેર વિતરણ તેમજ કપડા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) 1 મે, 2022ના રોજ પરિચાલિત થઈ જશે. ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સોમવારે દુબાઈમાં આયોજિત બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code