1. Home
  2. Tag "india"

નિજ્જર કેસમાં કેનેડાની પીછેહઠ, ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહીં હોવાની કબુલાત

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડો ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને […]

ભારતના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હીઃ ભારતના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ પણ સામેલ છે. ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી અને વિમાનનું કેનેડામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચાર વિમાનોને ધમકી આપવામાં આવી હતી જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના જયપુરથી અયોધ્યા થઇને […]

કાશ્મીરમાં વાસ્તવિક લોકશાહી જોઈને ઈસ્લામાબાદ નિરાશઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે ઈસ્લામાબાદ નિરાશ છે કે કાશ્મીરના લોકોએ સ્વતંત્રપણે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમના નેતાઓને ચૂંટ્યા. “બનાવટી ચૂંટણીઓ, વિપક્ષી નેતાઓની કેદ અને રાજકીય અવાજોને દબાવવાની તમામ બાબતો પાકિસ્તાનને ખબર છે. તે સ્વાભાવિક છે કે પાકિસ્તાન વાસ્તવિક લોકશાહીને કામ કરતું જોઈને નિરાશ થયું હતું,” ભારતના યુએન મિશનના […]

ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.  આઇટીયુનાં મહાનુભવોને આવકારતા પીએમ મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]

ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે, દ્રૌપદી મુર્મુએ એલ્જીરિયામાં ભારતીય સમુદાય સાથે કર્યો સંવાદ

અલ્જિયર્સ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર અને ભારતીય સમાજે વિદેશમાં ભારતની સ્થિતિ, પ્રતિષ્ઠા અને સન્માન વધારવામાં ભારતીય સમુદાયની ભૂમિકાને હંમેશા મહત્વ આપ્યું છે. મુર્મુ તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ ચરણમાં રવિવારે સાંજે અલ્જિયર્સ પહોંચ્યાં હતા. આફ્રિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે ભારતીય […]

ભારતના આ રાજ્યમાં સૌથી ઓછી વસ્તી, તમે આંકડા પર વિશ્વાસ નહીં કરો

ભારતનું એક એવું રાજ્ય છે જેની વસ્તી આખા દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી ઓછી છે. આ રાજ્ય છે સિક્કિમ. સિક્કિમ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. આ ઉપરાંત, આ રાજ્ય તેની ઓછી વસ્તી માટે પણ પ્રખ્યાત છે. સિક્કિમની વસ્તી સતત વધી રહી છે, પરંતુ તેમ છતાં તે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી […]

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓ ખેદજનક છે. મંદિરના હુમલાખોરો મંદિરને અપવિત્ર કરવા […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.   મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code