1. Home
  2. Tag "india"

ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક અને કુદરતી વારસાની […]

ભારતે આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સંધિનો પ્રસ્તાવ ભારતે લગભગ 30 વર્ષ પહેલા મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની કાયદાકીય સમિતિને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રતિનિધિ આર. મૈથિલીએ આતંકવાદી જૂથોની વધતી તાકાત પર ચિંતા વ્યક્ત કરતાં આતંકવાદ પર વ્યાપક સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્તમાન મડાગાંઠને […]

ભારત ‘એનર્જી એફિશિયન્સી હબ’માં જોડાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે જેથી ભારત ‘એનર્જી એફિશિયન્સી હબ’માં જોડાઈ શકે. ભારત ઈન્ટરનેશનલ એનર્જી એફિશિયન્સી હબ (હબ)માં જોડાશે, જે વિશ્વભરમાં સહયોગ અને ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વૈશ્વિક પ્લેટફોર્મ છે. આ પગલું ટકાઉ વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને […]

આ છે ભારતના 15 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, જાણો નામ…

નવી દિલ્હીઃ આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે. ભારત પણ પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. ઘણા આતંકવાદીઓ, પાકિસ્તાનના ઉશ્કેરણી પર ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સરકારે આવા કેટલાક આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યા છે. ગૃહ મંત્રાલયે તેની વેબસાઈટ પર UAPA […]

બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય […]

ભારત 2028 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બનશે

4જી અને 5જી ઈન્ટરનેટનો મળશે લાભ સરકારની પહેલથી મળશે મોટી સફળતા નવી દિલ્હીઃ સરકારની ડિજિટલ પહેલો સાથે, ભારતની નાણાકીય ઇકોસિસ્ટમમાં વર્ષોથી એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ભારત 2028 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, જેમાં છેવાડા સુધી ઈન્ટરનેટ પહોંચવુ, કાર્યક્ષમ અને સસ્તું 4G અને […]

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

મોબાઈલ ઉત્પાદનમાં ભારત કયા નંબર પર છે? જાણો

જીએસએમએ ઇન્ટેલિજન્સનાં તાજેતરનાં ડેટા અનુસાર, વિશ્વમાં 5.16 અબજ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કયો દેશ આગળ છે. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ છે. એટલે કે મોટાભાગના મોબાઈલ ફોન ચીનમાં બને છે. આ યાદીમાં ભારતનું નામ બીજા નંબરે આવે છે. દેશને વૈશ્વિક […]

લેબનાનમાં વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ લેબનોનમાં ઈઝરાયેલે હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમણે એવા […]

ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર કર્યા હસ્તાક્ષર

લગભગ તમામ મહાસાગરોના બે તૃતીયાંશ ભાગનો છે કરારને બનાવવામાં લગભગ 20 વર્ષ લાગ્યા દરિયાઈ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે નવી દિલ્હીઃ ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે 26 ઓગસ્ટે અહીં બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન એગ્રીમેન્ટ (BBNJ) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code