1. Home
  2. Tag "india"

કોરિયા માસ્ટર્સમાં ભારતના કિરણ જ્યોર્જની સેમિફાઇનલમાં વિટિડસર્ન સામે હાર

નવી દિલ્હીઃ કોરિયા માસ્ટર્સમાં ભારતના કિરણ જ્યોર્જની શાનદાર દોડ સેમિફાઇનલમાં સમાપ્ત થઈ હતી, જ્યાં તેને થાઈલેન્ડના ટોચના ક્રમાંકિત કુનલાવત વિટિડસર્ન સામે પરાજય મળ્યો હતો. વિશ્વમાં 44મા ક્રમે રહેલા જ્યોર્જે જોરદાર લડત આપી પરંતુ આખરે શનિવારે 53 મિનિટ સુધી ચાલેલી મેચમાં સીધી ગેમમાં 12-21, 20-22થી હારી ગયા હતા. જ્યોર્જ પ્રથમ ગેમમાં 4-4ની બરાબરી પર હતો, પરંતુ બ્રેકમાં […]

ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટ મળી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીને FICCIના પ્રેસિડેન્ટ અનિશ શાહે ગ્રીન સર્ટીફીકેટ અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું […]

ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવાની પુતિને ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે, ભારતની આર્થિક પ્રગતિ અને તેની વિશાળતાને ધ્યાનમાં રાખીને તેને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. પુતિને રશિયાના સોચી શહેરમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ નામની […]

બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ ભારત

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિન્દુઓ ઉપર અત્યાચાર હિન્દુઓ ઉપર થતા હુમલાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા દુનિયાના અન્ય દેશોએ પણ બાંગ્લાદેશની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર બાંગ્લાદેશને તેની લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. ભારતે તાજેતરમાં ચટગાંવ (બાંગ્લાદેશ)માં હિન્દુ સમુદાય પર થયેલા હુમલા અંગે […]

પશ્ચિમ એશિયાના સંઘર્ષને ખતમ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણઃ ઈઝરાયલ

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અન્ય દેશના આતંકવાદી સંગઠનોએ પણ ઝંપલાવ્યું છે. જેથી ઈઝરાયલી સેના દ્વારા આ આતંકવાદીઓને ઠાર મારવા માટે ઈરાન, સિરીયા સહિતના બેઠા-બેઠા ઈઝરાયલને નિશાન બનાવતા આતંકવાદી સંગઠનોના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે અમેરિકી […]

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય ‘આતંક વિરોધી પરિષદ-2024’ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને […]

ભારતમાં ખરીફ અનાજનું કુલ ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ માત્ર)ના ઉત્પાદનનો પ્રથમ આગોતરો અંદાજ જાહેર કર્યો છે. આ અંદાજો મુખ્યત્વે રાજ્યો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યો પાસેથી પ્રાપ્ત પાકના વિસ્તારને રિમોટ સેન્સિંગ, વીકલી ક્રોપ વેધર વોચ ગ્રૂપ અને અન્ય એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી સાથે માન્યતા આપવામાં આવી છે […]

દરેક યુગમાં ભારતમાં મહાન ગુરુઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા: રાષ્ટપતિ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC)ના સહયોગથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ એશિયન બૌદ્ધ સમિટમાં ભાગ લીધો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ધર્મની ધન્ય ભૂમિ છે. દરેક યુગમાં, ભારતમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદીઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા છે જેમણે માનવજાતને અંદર શાંતિ અને બહાર સંવાદિતા શોધવાનો માર્ગ […]

ભારત અને અલ્જેરિયા વચ્ચે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અલ્જેરિયા સાથે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પરત ફર્યા. તેઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ અલ્જીરિયાની ચાર દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ભારતીય સૈન્ય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ મુલાકાત ભારત-અલ્જેરિયા સંબંધોને વધુ મજબૂત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ હતો, જેમાં […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code