1. Home
  2. Tag "india"

ભારતમાં સ્માર્ટફોનની નિકાસમાં 90 ટકાનો વધારો, એપલ સૌથી આગળ

ભારતમાં સ્માર્ટફોનની નિકાસમાં આ વર્ષે નવેમ્બરમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી હતી, જે પહેલી વખત એક મહિનામાં રૂ. 20,000 કરોડને પાર કરી ગઈ હતી. સ્માર્ટફોનની નિકાસમાં સૌથી વધુ વૃદ્ધિ એપલમાં જોવા મળી હતી.ઉદ્યોગના ડેટા અનુસાર, સ્માર્ટફોનની નિકાસ રૂ. 20,300 કરોડને વટાવી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 90 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. એપલે […]

ભારતમાં વર્ષમાં 5 વખત ઉજવવામાં આવે છે નવું વર્ષ, જાણો ક્યારે

વર્ષ 2024 પૂરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવામાં નવું વર્ષ 2025 ફરી એકવાર તમારા જીવનમાં નવા સપના અને લક્ષ્યોને પ્રાપ્ત કરવાની આશા સાથે પ્રવેશ કરશે. અંગ્રેજી કેલેન્ડર મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવે છે, જેનો ઉત્સાહ આખા દેશમાં જોવા મળે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને ફટાકડા […]

IND vs AUS ત્રીજી ટેસ્ટ: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતની સ્થિતિ સંભાળી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ડ્રો તરફ આગળ વધી છે. મંગળવારે મેચના ચોથા દિવસે, ટીમ ઈન્ડિયાએ ફોલોઓનનો ખતરો ટળ્યો હતો. પ્રથમ દાવમાં સ્ટમ્પના સમયે તેનો સ્કોર 252/9 હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ટોપ ઓર્ડરે પ્રથમ દાવમાં નિરાશ કર્યાં હતા. […]

અમારા દેશની જમીનનો ઉપયોગ કોઈપણ રીતે ભારતના હિતોની વિરુદ્ધ થવા દઈશું નહીંઃ શ્રીલંકા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દિસનાયકે અભૂતપૂર્વ આર્થિક કટોકટી દરમિયાન ભારતના “વિશાળ સમર્થન” માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવશે નહીં. […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે PM મોદી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે કરી ચર્ચા

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર […]

બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી: ભારતની કંગાળ શરુઆત, ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટીમ ઈન્ડિયા પર જંગ કસ્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જવાબમાં કાંગારૂઓએ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી 445 રન બનાવ્યા. જવાબમાં ભારતે ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી 3 વિકેટ […]

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે માર્ગ અકસ્માતો પર ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે જેના કારણે વિશ્વ પરિષદોમાં આ મુદ્દે મોઢુ છુપાવું પડે છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેમના મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી પરંતુ વધ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું […]

ભારતઃ ડિજિટલ ક્રાંતિથી માળખાગત સુવિધાઓ, શાસન અને સરકારી સેવાઓમાં પરિવર્તન આવ્યું

તાજેતરનાં વર્ષોમાં ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનકારી ઉત્ક્રાંતિમાંથી પસાર થયું છે, જેણે દેશને ડિજિટલ અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપ્યું છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ (એમએલ) અને ડિજિટલ ગવર્નન્સમાં નવીનતાઓ દ્વારા સંચાલિત ઝડપથી વિસ્તરી રહેલા ડિજિટલ અર્થતંત્ર સાથે, જાહેર અને ખાનગી ક્ષેત્રોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ભારતનું માળખું સતત વિકસિત થઈ […]

દુષિત પાણીથી ભારતમાં સૌથી વધારે લોકો આ બીમારીનો બને છે ભોગ

ગંદા પાણીના કારણે થતા રોગોના કારણે મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘરોમાં વપરાતા પાણી અને પીવાના પાણીને કારણે શહેરો અને ગામડાઓમાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશના મોટા ભાગના વિસ્તારો દુષ્કાળથી પીડિત છે. ભારતમાં હજુ પણ એવી જગ્યાઓ છે જ્યાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું […]

વિશ્વના ટોપ 100 ફૂડ્સમાં ભારતના ચારનો સમાવેશ, પંજાબનું ભોજન દેશમાં બેસ્ટ

આ ભારતીય ડિશ સમગ્ર વિશ્વમાં ખવાય છે, જે શેકેલા માંસ, મસાલા, ક્રીમ, ટામેટાં અને માખણમાંથી બનાવેલ છે અને તેને વિશ્વના 100 શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં 29મું સ્થાન મળ્યું છે. બાસમતી ચોખા, મટન અથવા ચિકન, લીંબુ, દહીં, ડુંગળી અને કેસરથી બનેલી હૈદરાબાદી બિરયાની યાદીમાં 31મા નંબરે છે. ચિકન 65માં નંબર પર છે અને મિન્સમીટ 100માં નંબર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code