1. Home
  2. Tag "india"

ભારતને છેલ્લું રાફેલ ફાઈટર જેટ 15 ડિસેમ્બર સુધીમાં ફ્રાન્સ પાસેથી મળશે

દિલ્હી:ભારતને તેનું 36મું અને છેલ્લું રાફેલ ફાઈટર જેટ 15 ડિસેમ્બર સુધીમાં ફ્રાન્સ પાસેથી મળશે. 60,000 કરોડથી વધુના સોદામાં 2016માં આ છેલ્લી એરક્રાફ્ટ ડિલિવરી હશે.વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે,છેલ્લું વિમાન 15 ડિસેમ્બરની આસપાસ ભારત પહોંચશે. એરક્રાફ્ટનો ઉપયોગ ભારતીય વાયુસેનાના રાફેલ કાફલામાં ભારત-વિશિષ્ટ ઉન્નતીકરણ માટે કરવામાં આવ્યો હતો. ભારતે 36 એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે. કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ […]

T20 World Cup:ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત

મુંબઈ:ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.આ મહત્વપૂર્ણ મેચ પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માના જમણા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે, તેની માહિતી હજુ સામે આવી નથી.તેમજ તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ […]

ભારતના આ શહેરમાં સૌથી પહેલા જોવા મળશે ચંદ્રગ્રહણ,જાણો સુતક કાળનો સમય 

સૂર્યગ્રહણ બાદ હવે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં પણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સૌપ્રથમ વખત દેખાશે. ભારતમાં, આ ચંદ્રગ્રહણ પૂર્વના શહેરોમાં ચંદ્રોદય સાથે જ દેખાશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી અહીં પણ સુતક કાળના નિયમો લાગુ પડશે. ચંદ્રગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. […]

વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને આ પ્રસંગે CVCના નવા ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી પોર્ટલનો પણ પ્રારંભ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, વિકસિત ભારત માટે, આપણે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે. આ […]

ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટીઃ 14.9 લાખ શાળામાં 26.5 કરોડ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે આજે 2020-21 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) બહાર પાડ્યો છે, જે સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક અનન્ય સૂચક છે. ભારતીય શિક્ષણ પ્રણાલી લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ […]

ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવો દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ક્ષણઃ RBI ગવર્નર

નવી દિલ્હીઃ ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવાની બાબત દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે કારણ કે તે વ્યાપાર અને વાણીજ્ય વ્યવહાર માટે ધરમૂળ પરિવર્તન લાવશે. તેમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. મુંબઈમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ અને ભારતીય બેંક અસોસિએશન, તથા બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં આરબીઆઈના ગવર્નર […]

દેશમાં જીએસટીની આવકમાં સતત વધારો, ઓક્ટોબર મહિનામાં 1.52 લાખ કરોડની આવક

નવી દિલ્હીઃ ઑક્ટોબર 2022 મહિનામાં કુલ GST આવક ₹1,51,718 કરોડ છે જેમાંથી CGST ₹26,039 કરોડ છે, SGST ₹33,396 કરોડ છે, IGST ₹81,778 કરોડ છે (જેમાં ₹37,297 કરોડની માલની આયાત છે) ₹10,505 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹825 કરોડ સહિત), જે આજ સુધીની બીજી સૌથી વધુ છે. સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹37,626 કરોડ CGST […]

જયશંકર આજે SCOની બેઠકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ,વ્યાપાર-અર્થવ્યવસ્થા પર રહેશે ફોકસ  

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની 21મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ બેઠક વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાશે.CHG બેઠક વાર્ષિક ધોરણે યોજાય છે, જેમાં સામાન્ય રીતે સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ હાજરી આપે છે.તેનું મુખ્ય ધ્યાન સભ્ય દેશોના વેપાર અને અર્થતંત્ર પર છે.બેઠકમાં સંસ્થાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવશે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code