1. Home
  2. Tag "india"

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]

લેબનોનમાં WTT ફીડર બેરુત-2, 2024માં ભારતની શ્રીજા અકુલાએ મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું

નવી દિલ્હીઃ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં, ભારતની શ્રીજા અકુલાએ લેબનોનમાં WTT ફીડર બેરુત-2, 2024માં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. વર્લ્ડ નંબર 47 અકુલાએ લક્ઝમબર્ગની સારાહ ડી નૂટ્ટેને હરાવીને તેની કારકિર્દીનું બીજું WTT સિંગલ્સ ટાઇટલ જીત્યું. મહિલા ડબલ્સની ફાઇનલમાં શ્રીજા અકુલા અને દિયા ચિતાલેની જોડી ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. તેઓ ચીનના હોંગકોંગના ડુ હોઈ કેમ અને ઝુ […]

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન […]

ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ઈસરોએ પુષ્પક નામના પોતાના પહેલા રિયુઝેબલ લોન્ચ વ્હીકલના લેન્ડિંગ મિશનને સફળતાપૂર્વક પાર પાડયું છે. આ પરીક્ષણ શુક્રવારે ચિત્રદુર્ગની પાસે ચલ્લકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સવારા સાત વાગ્યે અને 10 મિનિટે કરવામાં આવ્યું. આ એ શ્રૃંખલાનું બીજું પરીક્ષણ છે. પ્રક્ષેપણ સ્થળ પર ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ પરીક્ષણ […]

બદલાય રહ્યું છે કાશ્મીર: ભાગલાવાદી શબ્બીર અહમદ સાથે પુત્રીએ સંબંધ તોડયો, કહ્યું -હું ભારતની

શ્રીનગર: કાશ્મીર બદલાય રહ્યું છે. ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પુત્રી સમા શબ્બીરે પોતાના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે નાતો તોડતા કહ્યું છે કે હું ભારતની સાથે છું. તેની ઘોષણા કરતા સમા શબ્બીરે અખબારમાં જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહમદ શાહ તિહાડ જેલમાં બંધ છે. […]

અમે બે-અમારા બેથી પણ બચી રહ્યા છે ભારતીયો, 2050 સુધીમાં ભારતમાં ઘટવા લાગશે વસ્તી!

નવી દિલ્હી: ધાર્મિક વસ્તી અસંતુલન વચ્ચે હિંદુઓને વધુ બાળકો પેદા કરવાના હોકારા પડકારા થાય છે. પણ એક અહેવાલમાં હવે અમે બે-અમારા બેથી પણ લોકો બચી રહ્યા છે. આવુંને આવું ચાલતું રહેશે તો ભારતમાં 2050 સુધીમાં વસ્તી ઘટવા લાગશે 2047માં ભારતને વિકસિત બનાવવાનો રોડ મેપ તો તૈયાર કરાય રહ્યો છે, પણ આ વિકાસના ફળ ચાખવા માટે […]

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો, અમેરિકાએ ચીનને ખોટા દાવા બંધ કરવાનું કહી આપી ચેતવણી

વોશિંગ્ટન: ભારતનો અભિન્ન હિસ્સો છે અરુણાચલ પ્રદેશ, ચીન આંખ પણ ન ઉઠાવે. અમેરિકાએ ચીનને અરુણાચલ મામલે ઠપકો આપ્યો છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશ સીમાના મામલે ભારતનો સાથ આપતા ચીનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે અમે અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપીએ છીએ અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના પેલે પારના હિસ્સાઓ પર ચીનના […]

ભારતમાં રોહિંગ્યાઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા રોહિંગ્યાઓ અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી. રોહિંગ્યાઓનું ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ચિંતાનું કારણ છે. રિપોર્ટ અનુસાર, સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ગેરકાયદેસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code