1. Home
  2. Tag "india"

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે આ બે સ્ટાર ખેલાડી

મુંબઈ:ટી20 વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.આ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમમાં આ બે સ્ટાર બોલર જલ્દી વાપસી કરી શકે છે. ટીમ ઇન્ડિયાનાં બે ઘાતક ખેલાડીઓ આ ટુર્નામેન્ટ પહેલા ફીટ થઇ ગયા છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ બંને ખેલાડી […]

ભારતમાં દર વર્ષે 50 હજાર બાળકોને થાય છે આ બીમારી

દરેક માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન તો રાખતા હોય છે, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સહી-સલામત રહે. આવામાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIRC), દિલ્હીના કેન્સર નિષ્ણાત દ્વારા ખુબ મહત્વની જાણકારી આપવામાં આવી છે જે પછી કોઈ પણ માતા પિતા પોતાના બાળકનું ધ્યાન વધારે કાળજીથી રાખશે. નિષ્ણાતના કહેવા પ્રમાણે દેશમાં […]

દેશમાં લગભગ બે હજારથી વધારે અપ્રમાણિત રાજકીય પક્ષો, ચૂંટણી પંચની કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં ભાજપ, કોંગ્રેસ સહિત ગણતરીના રાજકીય પાર્ટીઓ રાષ્ટ્રીય પક્ષ તરીકે નોંધાયેલા છે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં અનેક સ્થાનિક પક્ષો નોંધાયેલા છે. દરમિયાન ક્યારેય ના સાંભળ્યા હોય તેવા રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય એજન્સીઓએ આવી રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ […]

દેશમાં ભાજપના શાસનમાં આક્રમણકારોની એક-બે નહીં અનેક ઓળખ દૂર કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા સંભાળ્યા બાદ આક્રમણખોરો અને ગુલામીની નિશાનો દૂર કરવાની શરાત કરી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગુલામીની ઓળખ ગણાતા સ્થળોની કાયાબદલી નાખવામાં આવી છે. ગઈકાલે જ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ઈન્ડિયા ગેટ ખાતે નેતા સુભાષચંદ્રજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું […]

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો  

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું થયું નિધન ભારતમાં 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક જાહેર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે દિલ્હી:બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાશે.આ દિવસે રાણી એલિઝાબેથના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન […]

બાંગ્લાદેશ ભારતનું મોટુ વેપારી ભાગીદારઃ PM મોદી

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં સાતેક મહત્વના મુદ્દા ઉપર સહમતી થઈ હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ, અમારા વ્યૂહાત્મક સંબંધોની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની સાથે મળીને […]

ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો

ભારતમાં ગણપતિની પૂજા કરનારો વર્ગ પણ મોટી સંખ્યામાં છે, જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો ત્યાં તો સમગ્ર મહારાષ્ટ્ર અને સાથે ગુજરાત પણ ગણપતિના તહેવારમાં ઉત્સાહી થઈ જાય છે અને આ સમયે ગુજરાતી અને મરાઠી લોકોના ચહેરા પર અનેરો આનંદ પણ જોવા મળતો હોય છે. હવે આ લોકોને જો ગણપતિની હજારો વર્ષ જૂની મૂર્તિ જોવી […]

ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.  ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ […]

ભારત એકવાર ફરીથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસરઃ સીએમ યોગી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલું કામ જોઈને એમ કહી શકાય કે ભારત ફરીથી વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવા માટે અહીં આયોજિત કાર્યક્રમમાં એકત્ર થયેલા રાજ્યના શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની આજથી ચાર દિવસની ભારત મુલાકાત,સાત કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના

દિલ્હી:વડાપ્રધાન શેખ હસીનાની સોમવારથી શરૂ થનારી નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને રવિવારે આ માહિતી આપી હતી. હસીના તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code