1. Home
  2. Tag "Indian Economy"

ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી

ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની […]

ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે SC-ST ઉદ્યોગસાહસિકોની ભાગીદારી વધવી જોઈએઃ ડો. કિરિટ સોલંકી

અમદાવાદઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય SC-ST હબ (NSSH) યોજના અને મંત્રાલયની અન્ય યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદમાં રાષ્ટ્રીય SC-ST હબ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. આ કોન્ક્લેવમાં સંસદના સભ્ય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ, મુખ્ય અતિથિ તરીકે ડૉ. કિરીટ સોલંકી અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ હાજરી […]

અમેરિકાના નાણા મંત્રાલયે મોદી સરકારના કર્યા વખાણ,કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થાએ કરી જોરદારની વાપસી  

ઇન્ડિયન ઇકોનોમી પર અમેરિકી ટ્રેઝરીનો રિપોર્ટ ઇન્ડિયન ઇકોનોમી ત્રીજી લહેર પછી મજબૂત બની અર્થતંત્રમાં ફરી એકવાર સુધારો થઈ રહ્યો છે દિલ્હી:યુએસ નાણા મંત્રાલયે શુક્રવારે સંસદમાં રજૂ કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોવિડ-19 ની ત્રણ લહેરોનો સામનો કરવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂત પુનરાગમન કર્યું છે. નાણા મંત્રાલયે તેના અર્ધવાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે,ભારતમાં મહામારીની બીજી […]

ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને મ્હાત આપીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનો IHSનો અંદાજ

ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી દશે જાપાનને પછાડીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે IHS માર્કેટના રિપોર્ટમાં આ અંદાજ લગાવાયો છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે અને તે વર્ષ 2030 સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવો સુર […]

દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાયા, બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્વિદર 8.4% નોંધાયો

દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત બીજા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો નવી દિલ્હી: કોવિડની બીજી લહેર દરમિયાન અર્થતંત્ર પ્રભાવિત થયા બાદ હવે અર્થતંત્રમાં તેજી અને મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. હવે જાહેર થયેલા કેટલાક આંકડાઓ પણ આ વાતની સાબિતી આપે છે. […]

વિશ્વબેંક એ આપ્યો દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધીનો સંકેતઃ ભારતીય અર્થવ્યવસ્થામાં 8.3 ટકાના દરથી વૃદ્ધીનું અનુમાન

વિશ્વબેંકનું ભારતની અર્થવ્યવ્સ્થામાં વૃદ્ધીના સંકેત 8.3 ટકાના દરથી દેશની અર્થવ્યવ્સથા વૃદ્ધી કરશે   દિલ્હીઃ- વિશ્વબેંક દ્રારા ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વિશ્વબેંકનું આ બાબતે કહેવું છે કે વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી  સંભાનવાઓ છે,જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્તેજનક છે. જોકે, 2021 ની […]

ભારતીય શેરમાર્કેટની તેજી અર્થતંત્ર માટેના જોખમો વધારી રહી છે

મુંબઇ: ઉપભોક્તાની માંગમાં વધારો, નીચા વ્યાજદરો તેમજ ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઇ રહેલો સુધારો ભારતની ઇક્વિટીઝ બજારોની તેજી માટે કારણભૂત છે, તેમ છતાં શેરમાર્કેટની આ તેજી ભારતીય અર્થતંત્ર સામે જોખમો પણ વધારી રહી છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તેમજ ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરમાર્કેટમાં હાલમાં તેજી […]

ભારતીય અર્થતંત્ર આ રીતે ટોચ પર આવી શકે, ભાજપના નેતા સ્વામીએ આપ્યા આ સૂચનો

ભારતીય અર્થતંત્રને લઇને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યા સૂચનો ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરાય તો ભારત આગળ વધી શકે છે કાળા ધનના પ્રસાર પર લગામ ખૂબ જ જરૂરી છે નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતનું અર્થતંત્ર કેવી રીતે આગળ વધી શકે તેને લઇને વાત કરી છે. માર્કેટ સિસ્ટમમાં ચીન આપણાથી ઘણુ આગળ છે. ભારત પણ […]

કોરોનાના કહેર છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકાસ પામશે

કોરોના કહેર વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતીય અર્થતંત્ર મહામારી છતાં સૌથી વધુ ઝડપે વિકસશે નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર 10 ટકાની આસપાસ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્રની ક્ષમતા અને કાર્યક્ષમતાને લઇને સવાલ ઉપસ્થિત થઇ રહ્યા હતા, પરંતુ, એક મહત્વના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાની પહેલી અને હવે બીજી લહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code