1. Home
  2. Tag "indian railway"

ભારતીય રેલવેઃ ટ્રાફિક વર્ક ઓર્ડરથી જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન રદ કરાઈ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ વિભાગ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો(ડીએફસીસીઆઈએલ)ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 22મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને […]

ટ્રેનમાં પ્રવાસ દરમિયાન હવે મુસાફરો સ્થાનિક વાનગીઓનો સ્વાદ માંણી શકશે

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પરિવહન માટે મોટાભાગના લોકો ટ્રેનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તથા અન્ય સ્થળે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. જો કે, હવે ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રવાસીઓ પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ માંણી શકશે. આ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા […]

ભારતીય રેલવેઃ સાત મહિનામાં 1223 રૂટ કિમીનું વીજળીકરણ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તેના સંપૂર્ણ બ્રોડગેજ નેટવર્કના ઇલેક્ટ્રિફિકેશનની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે જે માત્ર વધુ સારા ઇંધણ ઊર્જા વપરાશમાં પરિણમશે નહીં જેના પરિણામે થ્રુપુટમાં વધારો થશે, બળતણ ખર્ચમાં ઘટાડો થશે પરંતુ કિંમતી વિદેશી હૂંડિયામણમાં પણ બચત થશે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, ઑક્ટોબર 2022 સુધી, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2021-22ના સમાન સમયગાળા દરમિયાન 895 […]

ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બરથી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બથી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી […]

ભારતીય રેલ્વે 2030 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જક બનશે

નવી દિલ્હીઃ ભારત સરકારે, તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC) ના ભાગ રૂપે, ઉત્સર્જનની તીવ્રતામાં 33 ટકા ઘટાડાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને પરિવહન ક્ષેત્ર આ કાર્યમાં નોંધપાત્ર ઘટાડાની સંભાવના ધરાવતા મુખ્ય ક્ષેત્રોમાંનું એક હશે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત સૌથી મહત્વપૂર્ણ પરિવહન ઉત્સર્જન ઘટાડવાની વ્યૂહરચનાઓમાંની એક નૂર ટ્રાફિકમાં ભારતીય રેલ્વેનો હિસ્સો વર્તમાન 35-36 ટકાથી વધારીને 2030 […]

દેશના 200 થી વધુ રેલ્વે સ્ટેશનો અનેક ખાસ સુવિધાઓથી સજ્જ થશે – રેલ્વે મંત્રી

200 જેટલા સ્ટેનોની થશે કાયાપલટ અનેક સુવિધાઓથી સજ્જ બનશે આ સ્ટેશનો દિદિલ્હીઃ આજરોજ સોમવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશન પર કોચ મેન્ટેનન્સ ફેક્ટરીના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો જેમાં દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના 200 જેટલા સ્ટેશનોની કાયાપલટ કરવાની વાત કરી હતી. આજના આ સમારોહ દરમિયાન રેલ્વે મંત્રીએ ભારયીત રેલ્વેની પ્રગતિ વિશે પણ વાત કરી હતી […]

દેશમાં અત્યાર સુધીમાં કુલ 497 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ કરાઈ

339 રેલવે સ્ટેશન ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સેવા ઉપલબ્ધ 400 રેલવે સ્ટેશન ઉપર 981 લિફ્ટની સુવિધા નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેના વિકાસ માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના 497 જેટલા રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અથવા એસ્કેલેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. […]

ભારતીય રેલવેઃ 596 ટ્રેનોમાં 3081 POS મશીનોની સાથે 4316 સ્ટેટિક યુનિટ આપાયા

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પર ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે, રેલવે સ્ટેશનો પર કેટરિંગ એકમો દ્વારા ખાદ્યપદાર્થોની ખરીદી માટે વ્યવહારોની ડિજિટલ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને 8878 સ્ટેટિક એકમોમાં ડિજિટલ ચુકવણીની સુવિધા છે. આ ઉપરાંત, હાથ ધરવામાં આવેલા પીઓએસ મશીનો કેટરિંગ એકમો પર આપવામાં આવી રહ્યા છે જે પ્રિન્ટેડ બિલ અને ઇન્વૉઇસેસ […]

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી: ભૂખ્યા નવજાત બાળકની માતાએ સફર દરમિયાન કરી ટ્વિટ, રેલવેએ માત્ર 23 મિનિટમાં પહોંચાડ્યું દૂધ

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી 8 મહિનાના ભૂખ્યા બાળક માટે ચાલુ ટ્રેને મહિલાએ કરી રેલવે મંત્રીને ટ્વિટ માત્ર 23 મિનિટની અંદર રેલવેએ પહોંચાડ્યું દૂધ નવી દિલ્હી: સોશિયલ મીડિયાની તાકાત અને ભારતીય રેલવેની મુસાફરો પ્રત્યેની સહાનુભૂતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના 8 મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા માટે સોશિયલ […]

કોવિડ રોગચાળા છતાં નાણાકીય વર્ષ 2020-21માં રેલવેએ તત્કાલ-પ્રિમીયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 522 કરોડની કમાણી કરી

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોવિડ રોગચાળા છતાં રેલવેએ સારી કમાણી કરી ભારતીય રેલવેએ આ દરમિયાન તત્કાલ ટિકિટ પેટે 403 કરોડ રૂપિયાની કમાણી કરી તે ઉપરાંત પ્રીમિયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 119 કરોડની કમાણી કરી નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના રોગચાળા છતાં પણ રેલવેએ સારી કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code