1. Home
  2. Tag "indian railway"

ભારતીય રેલ્વે: 2027 સુધીમાં દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળશે, જાણો શું છે રેલ્વેનો પ્લાન?

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વર્ષ 2027 સુધીમાં કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થશે, ભારતીય રેલ્વેની મોટી વિસ્તરણ યોજનાઓમાં દરરોજ નવી ટ્રેનો ઉમેરવામાં આવશે. જેથી પ્રવાસીઓને કન્ફર્મ ટિકીટ મળવાની આશા છે. દિવાળી દરમિયાન અને છઠ પહેલા પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. છઠ માટે બિહાર જતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે 40 […]

બાળકો માટે યાત્રાના નિયમોમાં બદલાવ લાવીને રેલ્વેએ 2800 કરોડની જંગી આવક મેળવી

દિલ્હીઃ ભારતીય રેલ્વે સતત પોતાના નિયમોમાં બદલાવ લાવીને પોતાની જંગી કમાણીમાં સુઘારો કરી રહી છે ત્યારે હવે બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને રેલ્વે એ 2 હજાર 800 કરોડ કમાયા હોવાની બાબત સામે આવી છે. આ બાબત ત્યારે સામી આવી કે જ્યારે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) એ માહિતી અધિકાર  હેઠળ સવાલ કરવામાં આવ્યો […]

વિવિધ દેશમાં કાર્યરત મેટ્રોના અત્યાધુનિક વિશિષ્ટ કલબમાં સામેલ થવા કોલકાતા મેટ્રો રેલવે તૈયાર

નવી દિલ્હીઃ ભારતની પ્રથમ મેટ્રો – 24 ઓક્ટોબર 1984ના રોજ ભારતીય રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ કોલકાતા મેટ્રો રેલ્વે લગભગ 40 વર્ષથી કોલકાતાની લાઈફલાઈન તરીકે સેવા આપી રહી છે. કોલકાતા મેટ્રો રેલ્વેમાં, સ્ટીલ થર્ડ રેલ દ્વારા મેટ્રો રેક્સને 750V DC પર રોલિંગ સ્ટોકને પાવર સપ્લાય કરવામાં આવે છે. મેટ્રો રેક પર સ્થાપિત સ્ટીલનું બનેલું થર્ડ રેલ […]

ભારતીય રેલવે: કુલ 2339 કિલોમીટરનાં સાત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે મંજૂરી આપી હતી. સાત પ્રોજેક્ટોનું રેલવે મંત્રાલય સાથે અંદાજે રૂ.32,500 કરોડનો ખર્ચ, જેમાં કેન્દ્ર સરકાર પાસેથી 100 ટકા ભંડોળ મળશે. મલ્ટિ-ટ્રેકિંગની દરખાસ્તો કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. 35 […]

રેલ્વે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે – પાર્સલ મોકલવું વધુ સુરક્ષિત બનશે

રેલ્વેથી પાર્સ મોકલવું બનશે વધુ સુરક્ષિત રેલ્વે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે ભારતીય રેલ્વે દિવસેને દિવસે અનેક મહત્વના નિર્ણય લઈ રહી છે, રેલ્વે દ્રારા હવે પાર્લ મોકલવાને લઈને ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી પાર્સલ વધુ સુરક્ષિત રહી શકે છે, એટલે કે દેશના નાગરિકોને કરેલ્વે મારફત પાર્સલ પહોંચાડવું વધુ સરળની સાથે સુરક્ષિત પણ રહેશે. […]

ભારતીય રેલવેઃ 3 વર્ષમાં તમામ ટ્રેનોમાંથી જૂના વાદળી રંગના (ICF) કોચ હટાવીને લાલ રંગના (LHB) કોચ લગાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ રેલવે તંત્રને વધારેમાં વધારે આધુનિક બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એક વર્ષમાં 250 જેટલી ટ્રેનોમાંથી જૂના આઈસીએફ કોચ હટાવીને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ લગાડવામાં આવશે. 3 વર્ષના સમયગાળામાં તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાડી દેવામાં આવશે. આ […]

ભારતીય રેલ્વેની કમાણીમાં બમ્પર વધારો – માત્ર 9 મહિનામાં જ વિતેલા વર્ષના રેકોર્ડ બ્રેક કર્યા

ભઆરતીય રેલ્વે કરી રહ્યું છે બમ્પર કમાણી માત્ર 9 મહિનામાં વિતેલા વર્ષના રેકોર્ડ તોડ્યા ભારતીય રેલ્વે સતત આગળ વધી રહ્યું છે,અનેક સુવિધાઓ તથા કમાણીના મામલે પણ તે વિતેલા વર્ષની સરખામણીમાં અનેક રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેની કમાણીમાં બમ્પર વધારો નોંધાયો છે.કોરોના વખતે રેલ્વેએ આર્થિક રીતે ઘણુ નુકશાન વેઠવું પડ્યું હતુ જો કે ત્યાર […]

ભારતીય રેલવેઃ મુસાફરોની સુરક્ષામાં કરાશે વધારો, તમામ ટ્રેનના કોચમાં CCTV કેમેરા લગાવાશે

નવી દિલ્હીઃ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. હવે, ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલય વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલય આગામી દિવસોમાં 705 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 15,000 કોચમાં CCTV લગાવવા જઈ રહ્યું છે. આ કેમેરા રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો સાથે પશુ અથડાવાની ઘટનાની તંત્ર ચિંતિત, ફેન્સીંગનો કરાયો નિર્ણય

નવી દિલ્‍હી: ભારતમાં રેલવે સાથે પશુઓ અથડાવવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટના બની છે. દરમિયાન આવી ઘટનાને અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા મે 2023 સુધીમાં ટ્રેક પાસે ફેન્‍સીંગ કરવામાં આવશે. જેથી રખડતા પશુઓને મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર આવતા અટકાવી શકાય. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક […]

એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે

દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code