કોવિડ રોગચાળા છતાં નાણાકીય વર્ષ 2020-21માં રેલવેએ તત્કાલ-પ્રિમીયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 522 કરોડની કમાણી કરી
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોવિડ રોગચાળા છતાં રેલવેએ સારી કમાણી કરી ભારતીય રેલવેએ આ દરમિયાન તત્કાલ ટિકિટ પેટે 403 કરોડ રૂપિયાની કમાણી કરી તે ઉપરાંત પ્રીમિયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 119 કરોડની કમાણી કરી નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના રોગચાળા છતાં પણ રેલવેએ સારી કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેએ […]


