1. Home
  2. Tag "indian railway"

કોવિડ રોગચાળા છતાં નાણાકીય વર્ષ 2020-21માં રેલવેએ તત્કાલ-પ્રિમીયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 522 કરોડની કમાણી કરી

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોવિડ રોગચાળા છતાં રેલવેએ સારી કમાણી કરી ભારતીય રેલવેએ આ દરમિયાન તત્કાલ ટિકિટ પેટે 403 કરોડ રૂપિયાની કમાણી કરી તે ઉપરાંત પ્રીમિયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 119 કરોડની કમાણી કરી નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના રોગચાળા છતાં પણ રેલવેએ સારી કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેએ […]

ટ્રેનોમાં યાત્રીઓને હવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે, મુસાફરી વધુ આરામદાયક થશે

ભારતીય યાત્રીઓને રેલવેમાં મળશે વધુ સુવિધા હવે ટ્રેનોમાં ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે લાંબા અંતરની ટ્રેનમાં આ સુવિધા પૂરી પડાશે નવી દિલ્હી: ભારતીય રેલવે સમયાંતરે પોતાના યાત્રીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી નવી સવલતો પૂરી પાડતી રહે છે. હવે કોવિડના કેસમાં ઘટાડો થતા રેલવેએ ફરી કેટલીક સુવિધા શરૂ કરી છે. રેલવેએ ટ્રેનમાં મુસાફરોને ડિસ્પોઝેબલ […]

સિંગાપુર જવા માટે વિઝાની જરૂર નહી પડે, ચોંકી ન જશો – વાંચો આ જાણકારી

સિંગાપુર જવા તૈયાર થઈ જાવ વિઝાની નથી જરૂર આ રહી સિંગાપુર જવાની સરળ રીત અમેરિકા, સિંગાપુર અને યુકે જેવા દેશોમાં રહેવું તે દરેક લોકોનું સપનું હોય છે, લોકોને આવા દેશોમાં ફરવુ પણ ગમતું હોય છે. ત્યારે હવે તમારા માટે એવી જાણકારી છે કે ભારતીય રેલવેની મદદથી ‘સિંગાપુર’ જવાનો માર્ગ પણ નક્કી કરી શકો છો. તમારે […]

હવે દરેક રેલવે કોચને એક રોબોટ સેનિટાઇઝ કરશે, જુઓ VIDEO

હવે ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ ભારતીય રેલવેએ ટ્રેનમાં રોબોટ મૂક્યા આ રોબોટ રેલવેના કોચને ડિસઇન્ફેક્ટ કરશે નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઓને વધુને વધુ સવલતો પ્રદાન કરવા માટે હંમેશા પ્રયાસરત રહે છે અને એ રીતે પોતાના નેટવર્કનું પણ વિસ્તરણ કરતી રહે છે. ભારતીય રેલવે દ્વારા હાલમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ […]

હવે રેલવે યાત્રીઓની મુસાફરી વધુ આરામદાયક બનશે, નવી સુવિધાઓથી સજ્જ થયા થર્ડ એસી કોચ

હવે રેલવે યાત્રીઓની યાત્રા વધુ આરામદાયક બનશે રેલવેના થર્ડ એસી કોચને વધુ સુવિધાઓથી સજ્જ કરાયા દરેક સીટ નીચે પર્સનલ USB પોર્ટ પણ મૂકવામાં આવ્યા છે નવી દિલ્હી: ભારતીય રેલવે પોતાના મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક અને શાનદાર બનાવવા માટે નવી નવી સુવિધાઓની જાહેરાત કરતી હોય છે. એક્સપ્રેસ ટ્રેનમાં નવા અપગ્રેડેડ એન્જિનને કારણે ટ્રેન વધુ ઝડપી બની […]

ભારતીય રેલ્વેની ડિજિટલ રોડ મેપ પર ટ્રેનનું સંચાલન કરવાની તૈયારી-વર્ષ 2024 સુઘી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન

ભારતીય રેલ્નેની ટ્રેનના સંચાલનને લઈને ખાસ તૈયારી ડિજિટલ રોડ મેપ પર દોડવશે ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ ઘુમ્મસમાં પણ નહી ખોરવાય ટ્રેન વ્યવહાર દિલ્હીઃ-  ભારતીય રેલ્વે અનેક મોરચે આગળ વધતું જોવા મળી રહ્યું છે, કોરોનાકાળમાં પણ સતત રેકોર્ડ બનાવ્યા હતા, આ સાથે જ ખાસ ટ્રેનોનું સંચાનલ કરીને કોરોનાકાળમાં દેશવાસીઓની મદદે આવ્યું હતું, ત્યારે […]

ભારતમાં હવે ટ્રેનો 4G પર દોડશે, મુસાફરી થશે વધુ સુરક્ષિત

હવે ભારતમાં 4G પર દોડશે ટ્રેનો મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત થશે કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું […]

રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી, મે મહિનામાં 11.48 કરોડ ટન માલસામાનનું કર્યું પરિવહન

ચાલુ નાણાકીય વર્ષમાં પણ રેલવેએ બીજા મહિને પણ રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી રેલવેએ, મે 2021માં 11.48 કરોડ ટન માલ સામાનનું પરિવહન કર્યું છે અગાઉના મે, 2019ના 10.46 કરોડ ટનના પરિવહનની સરખામણીએ 9.7 ટકા વધુ પરિવહન કર્યું નવી દિલ્હી: ભારતીય રેલવેએ કોરોના મહામારી દરમિયાન પણ ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજા મહિને પણ પરિવહનમાં વૃદ્વિ જાળવી […]

યાસ વાવાઝોડાનું સંકટઃ ગુજરાત અને રાજસ્થાનથી પુરી જતી ટ્રેનો કરાઈ રદ

• સાત જેટલી ટ્રેનો રદ કરાઈ • વાવાઝોડુ બંગાળની ખાડીમાં થયું સક્રિય • વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય દિલ્હીઃ તાઉતે વાવાઝોડાએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં તબાહી મચાવી હતી. ત્યારે હવે યાસ નામના વાવાઝોડાનું જોખમ ઉભું થયું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું હોવાથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ તોડાઈ […]

કોરોનાના સંકટકાળમાં હવે રેલવે આવી લોકોની વહારે, હવે ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડશે

કોરોનાના સંકટકાળમાં હવે ભારતીય રેલવે લોકોની વહારે હવે ભારતીય રેલવે ઑક્સિજનની સપ્લાય કરવા ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવશે ઑક્સિજનની સમયસર સપ્લાય માટે ગ્રીન કોરિડોરનું નિર્માણ કરશે ભારતીય રેલવે નવી દિલ્હી: કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની અછત સર્જાઇ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code