1. Home
  2. Tag "Indian security agencies"

રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો

જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને […]

ભારતીય સુરક્ષા એજન્સીઓએ બે મોટા ગેંગસ્ટર વેંકટેશ ગર્ગ અને ભાનુ રાણાની ધરપકડ કરી

નવી દિલ્હી: ભારતીય સુરક્ષા એજન્સીઓને એક મોટી આંતરરાષ્ટ્રીય સફળતા મળી છે. હરિયાણા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોની ધરપકડ કરી છે: જ્યોર્જિયાના વેંકટેશ ગર્ગ અને યુનાઇટેડ સ્ટેટ્સથી ભાનુ રાણા. બંનેને ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વેંકટેશ ગર્ગને જ્યોર્જિયાથી અને ભાનુ રાણાને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવશે. હકીકતમાં, ભારતના બે ડઝનથી વધુ […]

દિલ્હીમાં હિજબુલનો આતંકવાદી ઝડપાયો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા અજન્સીઓએ આતંકવાદ અને નકસ્લવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે આ આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં અનેક હત્યાઓના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. […]

સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શંકાને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીઃ-  દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથએ જ જી 20ની બેઠક પણ ચાલી રહી હોવાથઈ ખાસ વિદેશથી આવેલા મહેમાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શક્યતા સુરક્ષા એજન્સીઓ દ્રારા વ્યક્ત કરી છે. એલર્ટમાં કહેવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો

પંજાબ સરહદ ઉપર 3 વર્ષમાં 53 વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની 34 ઘટના બની હતી વર્ષ 2022માં ઘુસણખોરીની ઘટના ઘટીને 14 ઉપર પહોંચી નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code