સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દક્ષિણ કોરિયામાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 21 મે 2026: Indian War Memorial સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વેટરન્સ બાબતોના મંત્રી ક્વોન ઓહ-યોલે આજે સિઓલના ઇમુંગક પાર્ક ખાતે ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સ અને ભારતના કસ્ટોડિયન ફોર્સ દ્વારા યુદ્ધ […]


