1. Home
  2. Tag "indian waters"

ગુજરાતઃ ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કોસ્ટગાર્ડની ટીમ ઝડપી પાડી બોટ શંકાસ્પદ બોટને ઓખા લઈ જવામાં આવી કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન એજન્સીઓની ચાંચિયાગીરીના બનાવો અવાર-નવાર સામે આવે છે. તેમજ ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન પોરબંદરના દરિયામાંથી […]

ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાને 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરીમાં વધારો થયો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશ કરીને પાકિસ્તાન સિક્યુરીટીએ 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમામાં ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનો ઘસી […]

ભારતીય જળસીમામાંથી 3 માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને કર્યું અપહરણ

પાંચ માછીમારોને પાકિસ્તાને કર્યા મુક્ત પાંચ માછીમારોએ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને જળસીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન ભારતીય સીમામાં ઘસી આવેલી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બંદુક બતાવીને 3 માછીમારોનું બોટ સાથે અપહરણ કર્યું હતું. જ્યારે બોટમાં સવાર અન્ય પાંચ માછીમારોને મુક્ત કર્યાં હતા. કોસ્ટગાર્ડે ખલાસીને […]

ગુજરાતઃ ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 18 પાકિસ્તાની નાગરિક ઝબ્બે

અમદાવાદઃ પાકિસ્તાન સાથે ગુજરાત જળ અને જમીન સીમાથી જોડાયેલો છે. અવાર-નવાર પાકિસ્તાન મહિન સિક્યોરિટીના જવાનો ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું અપહરણ કરતા હોવાની ઘટના બને છે. તેમજ કેટલીક વાર પાકિસ્તાની માછીમારો ભારતીય સીમામાં પ્રવેશતા હોવાનું સામે આવે છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 18 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. કોસ્ટ ગાર્ડે બે બોટમાં સવાર 18 […]

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરીઃ 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં ઘુસીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ફરી એકવાર ભારતીય જળસીમામાં પાકિસ્તાની ચાંચિયાગીરીની ઘટના સામે આવી છે. દરમિયાન જખૌ જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 4 બોટો સાથે 24 ભારતીય ખલાસીઓનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. જખૌ પાસે આંતરરાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code