1. Home
  2. Tag "indian"

ભારતીય મૂળની અરુણા મિલરે અમેરિકામાં રચ્યો ઇતિહાસ,મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ જીત્યું

દિલ્હી:આ સમયે વૈશ્વિક રાજકારણમાં પણ ભારતીય લોકો પોતાની છાપ છોડી રહ્યા છે.થોડા દિવસો પહેલા ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનમાં પીએમ પદ માટે ચૂંટાયા હતા.કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.હવે ભારતીય મૂળની અરુણા મિલર અમેરિકાની રાજધાનીને અડીને આવેલા મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય-અમેરિકન રાજકારણી બની ગયા છે. લાખો યુએસ મતદારોએ મંગળવારે ગવર્નર, […]

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા 

મુંબઈ:ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 વર્લ્ડ કપ એટલે કે 2007 સીઝન જીતી ત્યારે ઉથપ્પા ટીમનો સ્ટાર ઓપનર હતો. ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.ઉથપ્પાએ આઈપીએલમાં છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીની […]

દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે તેની કમાન એક ભારતીયને સોંપી,જાણો આ ભારતીય વિશે

દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે તેની કમાન એક ભારતીયને સોંપી છે.સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.નરસિમ્હન 1 ઓક્ટોબરથી સ્ટારબક્સમાં જોડાશે અને આવતા વર્ષે કંપનીના વર્તમાન CEO હોવર્ડ શુલ્ટ્સનું સ્થાન લેશે. સ્ટારબક્સના સીઈઓ તરીકે જાહેર થયા બાદ નરસિમ્હન પણ સુંદર પિચાઈ અને પરાગ અગ્રવાલની ક્લબમાં સામેલ થઈ […]

ભારત ઉપર વર્ષો સુધી રાજ કરનારી ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની હાલ માલિકી એક ભારતીયની

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે આઝાદીની ઉજવણી કરી રહ્યું છે પરંતુ વર્ષો પહેલા વેપાર કરવા માટે ભારતમાં આવ્યાં બાદ દેશની જનતાને ગુલામ બનાવીને 200 વર્ષ સુધી રાજ કરનારી બ્રિટનની કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક આજે બીજુ કોઈ નહીં પરંતુ એક ભારતીય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ દરેક ભારતીય જાણે છે. જેણે ધો-8થી ધો-10નો ઈતિહાસ ભણ્યો […]

અમેરિકા કરી શકે છે H1B વિઝામાં મોટો ફેરફાર,મોટી સંખ્યામાં ભારતીયોને થઈ શકે છે ફાયદો 

ભારતીયોને લાગી શકે છે ‘લોટરી’ અમેરિકા બદલશે H-1B વિઝાના નિયમો ગ્રીન કાર્ડ મેળવવું બનશે સરળ દિલ્હી:અમેરિકા H-1B વિઝા સિસ્ટમને આધુનિક બનાવવાની પહેલ કરવા જઈ રહ્યું છે.આ પહેલથી સ્ટાર્ટઅપ કંપનીઓ બહારના દેશોમાંથી આવતા લોકોને સરળતાથી નોકરી પર રાખી શકશે. એટલું જ નહીં ગ્રીન કાર્ડ મેળવવું પણ હવે પહેલા કરતા વધુ સરળ બની જશે.અમેરિકાના આ પગલાથી ભારતીયોને […]

ભારત અને જાપાન વચ્ચે આધાત્મિક સંબંધઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનના ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે આધ્યાત્મિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે સાત […]

83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત – હવે લલિત મોદી પર બનશે ફિલ્મ

લલિત મોદી પર બનશે ફિલ્મ 83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત IPLની સ્ટોરી બતાવવામાં આવશે મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના સ્થાપક લલિત મોદી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.આ ફિલ્મ નિર્માતા વિષ્ણુ વર્ધન ઈન્દુરી દ્વારા બનાવવામાં આવશે, જેમણે ’83’ અને ‘થલાઈવી’ જેવી ફિલ્મો બનાવી છે.લલિત મોદી પર લખાયેલ પુસ્તક Maverick Commissioner: The IPL – […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ સોશિયલ મીડિયામાં મોટાભાગના ભારતીયો સોશિયલ મીડિયામાં કોને આપે છે સમર્થન જાણો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સાત દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં રશિયાએ આક્રમકની ભૂમિકા ભજવી હોવાથી યુક્રેન પીડિત જણાય છે અને મોટાભાગના લોકો તેની સાથે સહાનુભૂતિ ધરાવે છે. જો કે ભારતમાં એક મોટો વર્ગ ખુલ્લેઆમ રશિયાને સમર્થન આપી રહ્યો છે. આ વર્ગ અમેરિકા અને નાટો ગઠબંધનને રશિયા-યુક્રેન યુદ્ધનો અસલી વિલન માની રહ્યો […]

યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીં હોવાનો દાવો

રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર આક્રમણ કિવના રહેવાસીઓને તેમના ઘર છોડીને થયા પલાયન નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ હવે ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ્સનો પણ સમાવેશ […]

નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત

લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code