1. Home
  2. Tag "indian"

ભારત ઉપર વર્ષો સુધી રાજ કરનારી ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની હાલ માલિકી એક ભારતીયની

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે આઝાદીની ઉજવણી કરી રહ્યું છે પરંતુ વર્ષો પહેલા વેપાર કરવા માટે ભારતમાં આવ્યાં બાદ દેશની જનતાને ગુલામ બનાવીને 200 વર્ષ સુધી રાજ કરનારી બ્રિટનની કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક આજે બીજુ કોઈ નહીં પરંતુ એક ભારતીય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ દરેક ભારતીય જાણે છે. જેણે ધો-8થી ધો-10નો ઈતિહાસ ભણ્યો […]

અમેરિકા કરી શકે છે H1B વિઝામાં મોટો ફેરફાર,મોટી સંખ્યામાં ભારતીયોને થઈ શકે છે ફાયદો 

ભારતીયોને લાગી શકે છે ‘લોટરી’ અમેરિકા બદલશે H-1B વિઝાના નિયમો ગ્રીન કાર્ડ મેળવવું બનશે સરળ દિલ્હી:અમેરિકા H-1B વિઝા સિસ્ટમને આધુનિક બનાવવાની પહેલ કરવા જઈ રહ્યું છે.આ પહેલથી સ્ટાર્ટઅપ કંપનીઓ બહારના દેશોમાંથી આવતા લોકોને સરળતાથી નોકરી પર રાખી શકશે. એટલું જ નહીં ગ્રીન કાર્ડ મેળવવું પણ હવે પહેલા કરતા વધુ સરળ બની જશે.અમેરિકાના આ પગલાથી ભારતીયોને […]

ભારત અને જાપાન વચ્ચે આધાત્મિક સંબંધઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનના ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે આધ્યાત્મિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે સાત […]

83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત – હવે લલિત મોદી પર બનશે ફિલ્મ

લલિત મોદી પર બનશે ફિલ્મ 83 અને થલાઈવીના મેકર્સની જાહેરાત IPLની સ્ટોરી બતાવવામાં આવશે મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના સ્થાપક લલિત મોદી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.આ ફિલ્મ નિર્માતા વિષ્ણુ વર્ધન ઈન્દુરી દ્વારા બનાવવામાં આવશે, જેમણે ’83’ અને ‘થલાઈવી’ જેવી ફિલ્મો બનાવી છે.લલિત મોદી પર લખાયેલ પુસ્તક Maverick Commissioner: The IPL – […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ સોશિયલ મીડિયામાં મોટાભાગના ભારતીયો સોશિયલ મીડિયામાં કોને આપે છે સમર્થન જાણો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સાત દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં રશિયાએ આક્રમકની ભૂમિકા ભજવી હોવાથી યુક્રેન પીડિત જણાય છે અને મોટાભાગના લોકો તેની સાથે સહાનુભૂતિ ધરાવે છે. જો કે ભારતમાં એક મોટો વર્ગ ખુલ્લેઆમ રશિયાને સમર્થન આપી રહ્યો છે. આ વર્ગ અમેરિકા અને નાટો ગઠબંધનને રશિયા-યુક્રેન યુદ્ધનો અસલી વિલન માની રહ્યો […]

યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીં હોવાનો દાવો

રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર આક્રમણ કિવના રહેવાસીઓને તેમના ઘર છોડીને થયા પલાયન નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ હવે ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ્સનો પણ સમાવેશ […]

નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત

લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા […]

સેન્સેક્સમાં તેજી છતાં ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ ઘટાડ્યું

સેન્સેક્સમાં વધારો છતાં ગોલ્ડમેન સાશને ભારતીય શેરબજાર આકર્ષક લાગતું નથી ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને માર્કેટ વેટ કર્યું નોમુરા જેવી ફર્મે ભારતીય શેરબજાર પ્રત્યેનું પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે નવી દિલ્હી: આ વર્ષ દરમિયાન શેરબજારમાં પૂરજોશમાં તેજી જોવા મળી રહી હોવા છતાં વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટ આકર્ષક […]

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીયની 23 વર્ષે થઈ ઘરવાપસી, પરિવારમાં ખુશીનો માહોલ

દિલ્હીઃ 23 વર્ષ પહેલા ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના પ્રહલાદભાઈની આજે વતન વાપસી થઈ છે. તેમણે અટારી બોર્ડર ઉપર ભારતીય સેનાને સોંપવામાં આવ્યાં હતા. પ્રહલાદસિંહ રાજપુત છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. અટારી વાઘા બોર્ડર ભારતીય સેનાને સોંપવામાં આવતા તેમને હવે સાગર લાવવાની કવાયત શરૂ કરાઈ છે. સાગર લાવવા માટે સ્થાનિક પોલીસ […]

પીએમ મોદી સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે,આવું કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન 

સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે પીએમ આવું કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હશે અન્ય સભ્યો સાથે સહયોગથી ચાલશે: ડો.એસ.જયશંકર  દિલ્હી :આજે એટલે કે 1 ઓગસ્ટથી ભારતે વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખની કમાન સંભાળી લીધી છે અને તેની અધ્યક્ષતા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતનો કાર્યકાળ એક મહિનાનો થવા જઈ રહ્યો છે. તે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code