1. Home
  2. Tag "Indians"

Valentines Day: 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા

ભારતમાં ડીપફેક ટેક્નોલોજીને કારણે રોમાન્સ સ્કેમ વધ્યા છે. આ વર્ષે 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા છે. પાછલા વર્ષે આ આંકડો 43 ટકા હતો. ઓનલાઈન ડેટિંગ ટ્રેડને લઈને કમ્પ્યુટર સિક્યોરિટી કંપની એમએસઆઈ-એસીઆઈના તરફથી કરેલ શોધમાં 7 દેશના 7,000 લોકો સામેલ હતા. શોધ મુજબ, દેશમાં 66 ટકા લોકો ઓનલાઈન ડેટિંગ સ્કેમનો શિકાર બન્યા છે. […]

વિવાદને પગલે માલદીપ જવાનું ટાળી રહ્યાં છે ભારતીયો, જાણીતી ટૂર કંપનીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી

નવી દિલ્હીઃ માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ઓનલાઈન ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે અમે દેશ સાથે ઊભા […]

ભારતીયો હવે વિઝા વિના થાઈલેન્ડનો પ્રવાસ કરી શકશે

ભારતીય પ્રવાસીઓને મે 2024 સુધી મળસે છુટનો લાભ થાઈલેન્ડના પ્રવાસન વિભાગને મળશે વેગ ભારત અને થાઈલેન્ડના સંબંધો વધારે મજબુત બનશે નવી દિલ્હીઃ ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો […]

ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનની પહેલી ફ્લાઈટ દિલ્લી આવી છે જેમાં 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા છે. વધુ જાણકારી અનુસાર ઈઝરાયેલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગે ઉડાન ભરી હતી. આ […]

લંડન જતા ભારતીયોને મોટો ફટકો,જો તમે પણ વિઝા માટે અરજી કરી હોય તો આ સમાચાર જરૂરથી વાંચો

દિલ્હી: વિદેશ જઈને સેટલ અને અભ્યાસ માટે જનારા ભારતીયો માટે મોટા સમાચાર છે. હવે લંડન જતા ભારતીયોને મોટો ફટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બ્રિટન જાય છે. આવતા મહિના થી તેમના ખિસ્સા પરનો બોજ વધવાનો છે. બ્રિટિશ સંસદમાં લાવવામાં આવેલા બિલ અનુસાર આવતા મહિનાથી સ્ટુડન્ટ વિઝા માટેની અરજી ફીમાં 127 પાઉન્ડ […]

હવે ભારતીયો દેશમાં જ થયેલા કાર સેફ્ટી રેટિંગના આધારે મોટરકારની ખરીદી કરી શકશે

નવી દિલ્હીઃ અત્યાર સુધી કારની સુરક્ષા માટે વિદેશી સંસ્થાઓ દ્વારા કારનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ હવે ભારતમાં ટૂંક સમયમાં ટેસ્ટિંગ શરૂ થશે. કેન્દ્ર સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી તેની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં 3.5 ટન સુધીના મોટર વાહનોના ટેસ્ટ કરવામાં આવશે, જેથી તેમની સલામતી […]

હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે […]

ખુશખબરી ! યુકેએ ભારતીયો માટે યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા માટે બીજું ‘બેલેટ’ ખોલ્યું

દિલ્હી: બ્રિટેનની સરકારે દેશના વિઝા માટે ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા 18 થી 30 વર્ષની વયના ભારતીયો માટે ‘યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ’ હેઠળ તેના બીજા ‘બેલેટ’ ખોલ્યા. ‘બેલેટ’ 27 જુલાઈના રોજ સમાપ્ત થશે. તે લાયક યુવા ભારતીયોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક આપે છે. નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને ટ્વીટ કર્યું, “યંગ […]

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- આ વર્ષે જૂન સુધીમાં 87,000થી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે, આ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે 2011 થી અત્યાર સુધીમાં 17.50 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. જયશંકરે કહ્યું કે 2022માં 2,25,620 ભારતીયોએ, 2021માં 1,63,370, 2020માં 85,256 ભારતીયોએ તેમની નાગરિકતા […]

ભારતમાં ઘટી રહી છે ગરીબોની સંખ્યા,છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા

દિલ્હી :છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીમાંથી મુક્ત થયા છે અને 2015-16 અને 2019-21 વચ્ચે ગરીબોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સોમવારે અહીં “રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023” બહાર પાડ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015-16થી 2019-21ના સમયગાળા દરમિયાન રેકોર્ડ 13.5 કરોડ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code