1. Home
  2. Tag "Indians"

ભારતીયોમાં ખાદીના વસ્ત્રોનું ચલણ વધ્યું, 9 મહિનામાં 3 હજાર કરોડથી વધુનું વેચાણ

નવી દિલ્હીઃ હાલના સમયમાં ખાદીની લોકપ્રિયતા વધીને છે અને તેને આજની યુવા પેઢી સ્વિકારી રહી છે. જેથી હવે ખાદી એક મોટુ બ્રાન્ડ બની રહ્યું છે. જેનું અનુમાન ખાદીના વેચાંણના આંકડા ઉપરથી લગાવી શકાય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં ખાદીનું વેચાણનો આંકડો રૂ. 3 હજાર કરોડથી પાર થઈ ગયો છે. એમએસએમઈ રાજ્યમંજ્ઞી ભાનુપ્રતાપ સિંહ વર્માએ […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

ભારતીયોને બચાવવા માટે શરૂ કરવામાં આવેલું ઓપરેશન ગંગા સફળ

ભારતીયોને બચાવવા શરૂ કરવામાં આવ્યું ઓપરેશન ગંગા ઓપરેશન ગંગા થયું સફળ અંદાજે 70-80 ટકા જેટલા ભારતીયો ફર્યા પરત દિલ્હી:યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. […]

રશિયા-યુક્રેન યુદ્ધ : 3,726 ભારતીયોને પરત લાવવા માટે 19 ફ્લાઇટ્સ થશે રવાના

નવી દિલ્હી: ગુરુવારે, IAF અને ભારતીય કેરિયર્સ યુક્રેનના પડોશી દેશોમાંથી 3,726 ભારતીયોને ભારત પરત મોકલશે, તેમ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે,ઓપરેશન ગંગા અંતર્ગત આજે 3726 ભારતીયોને પરત લાવવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આમાંથી 8 ફ્લાઇટ્સ બુકારેસ્ટથી, 2 ફ્લાઇટ્સ સુસેવાથી, 1 ફ્લાઇટ્સ કોસીસથી, […]

ભારતની વધેલીને શક્તિને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા સક્ષમઃ PM મોદી

લખનૌઃ ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં વિશાળ રેલીને સંબોધી હતી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન […]

તમામ ભારતીયોને સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો ચાલી રહ્યાં છેઃ યુક્રેન

નવી દિલ્હીઃ યુક્રેનના રાજદૂતે યુરોપિયન દેશોની સીમા પર યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સાથે થયેલા ખરાબ વર્તનને લઈને સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે કે યુક્રેન કોઈની સાથે ભેદભાવ કરતું નથી. યુક્રેન માટે તમામ દેશોના નાગરિકો સમાન છે અને તમામ ભારતીયોને સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ રાજધાની દિલ્હીમાં કહ્યું હતું […]

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ભારતીય ચિંતિત છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ યુક્રેનને સંકટમાં જોઈને પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ વચ્ચે ભારત પોતાની પરિસ્થિતિઓ ઉપર મંથન અને ગહન ચિંતન કરી રહ્યું છે. આજે સમગ્ર દેશની જનતા આર્યન લેડી તરીકે દેશ-દુનિયામાં જાણીતા થયેલા ઈન્દિરા […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ચાર કેન્દ્રીય મંત્રીઓ જશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે એટલું જ નહીં અત્યાર સુધીમાં પાંચેક ફ્લાઈટમાં અનેક વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેન પોલીસ અમાનવીય વર્તન કરતું હોવાની ઘટના સામે આવતા ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

યુક્રેનની સરહદ રોમાનિયાથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને એરઈન્ડિયાના વિમાને ભરી ઉડાન

નવી દિલ્હીઃ યુક્રેનની સરહદથી રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું એક વિમાને બારત માટે ઉડાન ભરી છે. આ ફ્લાઈટ રાતના 8 કલાકે ભારત પહોંચે તેવી શકયતા છે. ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડીંગ કરવામાં આવે તેવી શકયતા છે. ફ્લાઈટમાં 240 જેટલા ભારતીય હોવાનું જાણવા મળે છે. યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પ્લેનમાં સવાર થયા […]

યુક્રેનઃ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને સુરક્ષિત સ્થળો ઉપર જવા એમ્બીસીની અપીલ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીએ નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યુક્રેનમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. કૃપા કરીને તમે જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો. IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code