1. Home
  2. Tag "industries"

કેન્દ્રિય બજેટમાં ગુજરાતના ઉદ્યોગોને કેટલો ફાયદો, મિશ્ર પ્રતિભાવો

• હીરા ઉદ્યોગકારોએ બજેટને લઈ નિરાશા વ્યક્ત કરી • GCCIએ આવકાર આપીને બજેટને ‘સકારાત્મક ગણાવ્યું • MSME માટે કરવામાં આવેલી જોગવાઈઓથી નાના ઉદ્યોગોને લાભ થશે અમદાવાદઃ દેશના નાણા મંત્રી સીતારમણે આજે સંસદમાં વર્ષ 2026-17નું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતના વેપાર ઉદ્યોગકારોની નજર બડેટ પર હતી. બજેટથી વેપાર-ઉદ્યોગને કેટલો લાભ થશે તે વેપારીઓ મીટ માંડીને બેઠા […]

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. મોરબી ખાતે […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

દેશમાં અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો અંગે વાર્ષિક સર્વેક્ષણ થશે

નવી દિલ્હીઃ  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો (ASUSE) 2022-23 પર વાર્ષિક સર્વેક્ષણ કરી રહી છે. આ સર્વેક્ષણ ખાસ કરીને ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-કૃષિ સંસ્થાઓની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત કરવામાં આવશે. અસંગઠિત ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે, જેમાં સામેલ સંસ્થાઓની […]

જેતપુરના ઉદ્યોગોના ગંદા પાણી પાઈપલાઈન મારફતે દરિયા ઠાલવાની યોજનાનો વિરોધઃ કોંગ્રેસ પદયાત્રા યોજશે

અમદાવાદઃ જેતપુરના ઉદ્યોગોનો કડદો પાઈપલાઈન મારફતે પોરબંદરના નવા બંદર નજીક દરિયામાં ઠાલવાની રાજ્યની ભાજપ સરકારની યોજના અનેક રીતે વિનાશકારી છે. આ વિનાશથી સાગરકાંઠા વિસ્તારને બચાવવા અને રાજ્યની ભાજપ સરકારને સોમનાથ મહાદેવ સદબુદ્ધી આપે તે માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના […]

કચ્છમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીનમાં ઘટાડોઃ 2019-20માં 3.10 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઈ

ભૂજઃ કચ્છમાં ઓદ્યોગિકરણને કારમે ખેતીની જમીનો ઘટતી જાય છે. કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાતાં ખેતીની જમીનો ધડાધડ બિનખેતી થવા લાગી છે અને 2014થી 2019ના આંકડાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો જિલ્લામાં 6 વર્ષમાં 11.66 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઇ હતી. અને 5 વર્ષમાં પ્રીમિયમ પેટે 2.38 અબજની રકમ સરકારી તિજોરીમાં જમા થઇ હતી . […]

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ […]

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય –   22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા , 9 ઉદ્યોગોને અપાઈ છૂટ

કેન્દ્રએ લીધો મહત્વનો નિર્ણય 22 એપ્રિલ સુધી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય નહી કરાઈ દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કારણે ગંભીર દર્દીઓને ઓક્સિજન પુરુ પાડવામાં અછત વર્તાી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રવિવારના રોજ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code