જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો
પંજાબ સરહદ ઉપર 3 વર્ષમાં 53 વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની 34 ઘટના બની હતી વર્ષ 2022માં ઘુસણખોરીની ઘટના ઘટીને 14 ઉપર પહોંચી નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી […]