1. Home
  2. Tag "ins vikrant"

INS વિક્રાંત પર નૌસેનાના ટોચના કમાન્ડરોની બેઠક,રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંબોધશે

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરો સોમવારે એટલે કે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર યોજાનારી એક મોટી કોન્ફરન્સમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે.પ્રથમ વખત આ દ્વિવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સ એરક્રાફ્ટ કેરિયર પર યોજાઈ રહી છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે તેને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની પ્રાથમિકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું […]

PM મોદી એ INS વિક્રાંતનો વીડિયો શેર કરીને તેમાં મુસાફરી કરવાનો પોતાનો અનુભવ કહ્યો 

પીએમ મોદીએ એનઆઈએસ વિક્રાંતનો વીડિયો શેર કર્યો શેર કર્યો પીએમ એ પોતાનો અનુભવ દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રનારના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નૌસેનાના બેડામાં એરક્રાફ્ટ કેરિયર  આઈએનએસ વિક્રાંતને,સામેલ કર્યું હતું જેને લઈને હવે નૌસેનાની તાકાત બમણી થઈ છે મહત્વની વાત એ છે કે આ એક સ્વદેશી દહાજ છે જે આત્મ નિુર્ભર ભારત હેઠળ બનાવાયું છે ત્યારે […]

INS વિક્રાંત: ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ

નવી દિલ્હીઃ INS વિક્રાંતને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ વૉરશિપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, વિક્રાંતને અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે અને ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ […]

INS વિક્રાંત 21મી સદીમાં ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કર્યું હતું.. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વસાહતી ભૂતકાળને દૂર કરીને અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ નવા નેવલ ચિહ્ન (નિશાન)નું પણ અનાવરણ કર્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે અહીં કેરળના દરિયાકિનારે, દરેક ભારતીય, એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી છે. […]

PM મોદી આજે સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજ INS વિક્રાંત નેવીને સોંપશે, જાણો તેની ખાસિયત 

262 મીટર પહોળાઈ, 45 હજાર ટન વજન એક સાથે 30 એરક્રાફ્ટ લઈ જવા માટે સક્ષમ  એક સાથે 1500 સૈનિકો તૈનાત કરી શકાય છે કોચી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીમાં ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સમર્પિત કરશે.પીએમ નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે INS વિક્રાંતને કમિશન કરશે.આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી નેવીના નવા નિશાનનું અનાવરણ […]

6 જાન્યુઆરીના રોજ નૌસેના ગોવા ખાતે INS વિક્રાંત માટે રાફેલ-મરીન ફાઈટર જેટનું કરશે પરિક્ષણ 

નૌસેના રાફેલ-મરીન ફાઈટર જેટનું કરશે પરિક્ષણ  6 જાન્યુઆરીથી સંચાલન થશે શરુ   દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ રેક મોર્ચે સુવિધાઓથી સજ્જ બની રહી છે,કેન્દ્રની સરકાર ત્રણેય સેનાઓને અડીખમ રાખવા અનેક મોર્ચે કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતનું સમુદ્રી પરીક્ષણ ચાલૂ કરવામાં આવી રહ્યું  છે. યુદ્ધ જહાજનું અરબી સમુદ્ર અને હિંદ […]

સ્વદેશી વિમાન વાહક જહાજ INS ‘વિક્રાંત’ આગામી વર્ષે નૌસેનામાં થશે સામેલ

દરિયામાં હવે ભારતની તાકાત વધશે સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંત આગામી વર્ષે નૌસેનામાં સામેલ થશે વિક્રાંતનું જ્યાં નિર્માણ થઇ રહ્યું છે તે ડોકયાર્ડની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુલાકાત લીધી હતી નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પણ ચીન સાથેના તણાવની અસર દેખાવા લાગી છે. અહીંયા ચીનના યુદ્વ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યાર હવે ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code