મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે
રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટનો અનોખો સેવાયજ્ઞ પ્રયાગરાજ કુંભમેળામાં કરશે 50 હજાર મોતિયાનાં ફ્રી ઓપરેશન 10 હજાર લોકોના ચશ્માનાં નંબર તપાસી ગુજરાતની પ્રત્યેક વ્યકિતમાં સેવાગુણ જોવા મળતો હોય છે. પૂર હોય કે દુકાળ, ધરતીકંપ હોય કે માનવસર્જિત આફત, ગુજરાતીઓએ હમેશા દુઃખના સમયમાં સાથ આપ્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. ત્યારે આ સેવાભાવીઓ સેવા માટેની કોઈ તક […]