1. Home
  2. Tag "intensity"

ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

ભારતના પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. NSCએ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. અફઘાનિસ્તાનમાં પણ શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 માપવામાં આવી […]

અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના બનાવો નોંધાઈ રહ્યાં છે. દરમિયાન આજે અમરેલી જિલ્લાના ખાંભામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમરેલીમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી તેમજ […]

મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું. તેમણે […]

આસામમાં ધરતી ધ્રૂજી, મોરીગાંવમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ

આસામના મોરીગાંવમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુરુવારે બપોરે 2.25 વાગ્યાની આસપાસ લોકોએ ધરતી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. […]

નેપાળમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, એપીસેન્ટર 10 કિલોમીટર ઊંડે હતું

નેપાળમાં શનિવારે સવારે 4.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 3.59 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જુમલા જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી અને એમ પણ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS અનુસાર, […]

ઈરાનના ખુઝેસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો, 29 લોકો ઘાયલ

ઈરાનના ખુઝેસ્તાનમાં સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધાની અહવાઝમાં પણ તેની અસર વર્તાઈ હતી. ખુઝેસ્તાનના ગવર્નર મોહમ્મદ રેઝા […]

કેલિફોર્નિયામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ઉત્તરી કેલિફોર્નિયાના ભાગોને 7.0ની તીવ્રતા સાથે ધરતીકંપથી હચમચાવી દેવામાં આવ્યો, અસ્થાયી રૂપે સુનામી ચેતવણીની ફરજ પડી જેના કારણે ઉત્તરી કેલિફોર્નિયા અને સાન ફ્રાન્સિસ્કો ખાડીના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ગુરુવારે સ્થાનિક સમયાનુસાર સવારે 10:44 વાગ્યે, ઉત્તરી કેલિફોર્નિયાના હમ્બોલ્ટ કાઉન્ટીમાં 1,000 થી વધુ વસ્તી ધરાવતા શહેર, ફર્ન્ડેલથી લગભગ 100 કિમી […]

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગઈકાલે નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, […]

અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર […]

તુર્કીમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં, 1700થી વધારે બહુમાળી ઈમારતો ધરાશાયી

નવી દિલ્હીઃ તિર્કીમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાની ભૂકંપને પગલે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાનું છે અને દરમિયાન આજે સવારે 5.6ની તીવ્રતા નોંધાઈ હતી. બીજી તરફ ગઈકાલના ગોઝારા ભૂકંપ બાદ આફટરશોક વધ્યાં છે. 24 કલાકમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. તુર્કી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code