1. Home
  2. Tag "International news"

ચીનની આ હરકતો પર પેંટાગને આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

ચાલબાઝ ચીનની દક્ષિણ એશિયામાં હરકતો પર પેંટાગોનનું નિવેદન ચીનની હરકતોથી પાડોશી દેશોની રાષ્ટ્રીય સુરક્ષા-આર્થિક હિતો પર જોખમ પેદા થયું છે ચીનની હરકત હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અનુકૂળ નથી નવી દિલ્હી: ચાલબાઝ ચીનની કેટલીક હરકતોને લઇને અમેરિકી રક્ષા વિભાગના મુખ્યાલય પેંટાગોને નિવેદન આપ્યું છે. પેંટાગોન અનુસાર દક્ષિણ એશિયામાં ચીન એવી હરકતો કરી રહ્યું છે […]

શું ભારતની વેક્સિનને મળશે આંતરરાષ્ટ્રીય માન્યતા? આજે WHOની બેઠકમાં લેવાશે નિર્ણય

ભારતની કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય મંજૂરી પર આજે લેવાશે નિર્ણય WHOની આજની બેઠકમાં તેને લઇને નિર્ણય લેવાશે આજની બેઠકમાં, સમિતિના નિષ્ણાતો તેમના અભિપ્રાય આપશે નવી દિલ્હી: ભારતમાં નિર્મિત Covaxinને લઇને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે. આજે WHOની બેઠકમાં આ વેક્સિનની આંતરરાષ્ટ્રીય માન્યતાને લઇને નિર્ણય લેવામાં આવશે. આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, […]

જીતની ઉજવણીમાં ગળાડૂબ પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા, એક ઉત્સાહીએ હવામાં કર્યું ફાયરિંગ, 12 લોકો ઇજાગ્રસ્ત

જીતના જશ્નમાં પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા એક અતિ ઉત્સાહીએ હવામાં કર્યો ગોળીબાર આ ગોળીબારમાં 12 લોકો થયા ઇજાગ્રસ્ત નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામે જીત બાદ પાકિસ્તાનમાં અત્યારે જશ્નનો માહોલ છે. લોકો મોટા પાયે ત્યાં ઉજવણી કરી રહ્યાં છે. જો કે આ ઉજવણી અને જશ્નમાં ગળાડૂબ લોકો ભાન ભૂલ્યા હતા. કરાચીના રસ્તાઓ પર ભારત સામેની […]

પાકિસ્તાનની જીત બાદ પાક.મંત્રીનું ખુશીમાં વિચિત્ર નિવેદન, જાણો શું કહ્યું?

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની જીત બાદ પાક. ગૃહમંત્રીનું વિચિત્ર નિવેદન ભારતના મુસ્લિમોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી રશીદે 1 મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલૉડ કરીને પોતાની ટીમને શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હી: રવિવારે ટી-20 વર્લ્ડકપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે મ્હાત આપીને ખળભળાટ મચાવી દીધો હતો. પાકિસ્તાનની આ જીત બાદ પાકિસ્તાનના ગૃહ […]

તુર્કીએ ભર્યું એવું પગલું કે તેનાથી ઇસ્લામિક અને પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધશે

તુર્કીની હરકતથી ઇસ્લામિક દેશો તેમજ પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધી શકે તુર્કીએ અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો આ કારણોસર લીધુ આ પગલું નવી દિલ્હી: તુર્કીએ એવી હરકત કરી છે જેનાથી તેના અન્ય દેશોના સંબંધો બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને […]

ચીનના આ ટેલિસ્કોપથી પરગ્રહોના રહસ્યો ઉકેલાશે? જાણો તેની વિશેષતા

નવી દિલ્હી: પૃથ્વી સિવાય પરગ્રહો પર પણ જીવનનું અસ્તિત્વ અને એલિયનને લઇને અત્યારસુધી અનેક દાવાઓ થયા છે પરંતુ વાસ્તવિકત રીતે તેના કોઇ ચોક્કસ પુરાવા હજુ સુધી મળ્યા નથી. જો કે હવે ચીનના વિશાળ ટેલિસ્કોપથી અન્ય ગ્રહો પરના રહસ્યોને ઉકેલી શકાશે. 500 મીટરનું વિશાળ Aperture Spherical Telescope વિશ્વનું સૌથી મોટું અને સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ છે. ચીન […]

અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી જશે ઇટલીના પ્રવાસે, G-20 સંમેલનમાં સામેલ થશે

અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે ઇટલીમાં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલનમાં પણ સામેલ થશે નવી દિલ્હી: અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે જવાના છે. પીએમ મોદી આગામી 29 થી 31 ઑક્ટોબરના રોજ ઇટલીના પ્રવાસે જવાના છે. ઇટલીમાં તેઓ […]

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

યુએસમાં લોકો બન્યા સાલમોનેલાનો શિકાર, અત્યારસુધી 652 લોકો બીમારીની ઝપેટમાં

અમેરિકામાં સાલ્મોનેલા રોગચાળો ફાટી નીકળ્યો યુએસના લોકોને ડુંગળી ના ખાવાની સલાહ અપાઇ અત્યારસુધી 652 લોકો થયા બીમાર નવી દિલ્હી: અમેરિકામાં એક તરફ કોરોના રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બગડેલી ડૂંગળી ખાવાથી અનેકવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર થયા છે. તેમાં 129 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઇના મોતના […]

બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર, 7 લોકોનાં મોત

બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ગોળીબાર આ અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોનાં મોત સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો નવી દિલ્હી: બાંગ્લાદેશના રોહિંગ્યાના શરણાર્થી કેમ્પમાં ગોળીબારની ઘટના ઘટી છે. આ ગોળીબારમાં 7 લોકોના મોતના સમાચાર છે. AFPએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે. એવું માનવામાં આવી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code