1. Home
  2. Tag "IRCTC RAMAYAN YATRA TRAIN"

IRCTC ધાર્મિક પ્રવાસનને વેગ આપવા હવે રામાયણ યાત્રા ટ્રેન શરૂ કરશે

પ્રભુ શ્રીરામના ભક્તો માટે શુભ સમાચાર IRCTC રામાયણ સ્પેશિયલ ટ્રેન ચાલુ કરશે ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે નવી દિલ્હી: પ્રભુ શ્રીરામના ભક્તો માટે એક શુભ સમાચાર છે. ભારતીય રેલવે હવે રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેનથી ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે. ધાર્મિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code