1. Home
  2. Tag "irrigates only 50 percent of the land"

નર્મદા, સહિત તમામ ડેમની કેનાલો, પેટા કેનાલો દ્વારા માત્ર 50 ટકા જમીનને જ મળે છે, સિંચાઈનો લાભ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે. ઉપરાત તળાવો અને ડેમો પણ નર્મદાના નીરથી ભરવામાં આવે છે, તેમજ રાજ્યમાં નર્મદા તેમજ વિવિધ સિંચાઈ યોજનાઓ દ્વારા કેનાલો અને પેટા કેનાલો દ્વારા 46,18,026 હેક્ટરને સિચાઈની સુવિધા પુરી પાડવામાં આવી છે. જોકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code