1. Home
  2. Tag "isis"

NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત

આઈએસઆઈએસ ભારતમાં જમાવી રહ્યું છે મૂળિયા? તમિલનાડુના તિરુનેલવલી જિલ્લામાં દરોડા એનઆઈએના દરોડામાં એક શકમંદની અટકાયત એનઆઈએના આતંકવાદીઓની ભાળ મેળવવા માટે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે. જાણકારી પ્રમાણે એનઆઈએની પાંચ સદસ્યોની ટીમે બે સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરીને એક શકમંદને કસ્ટડીમાં લીધો છે. દૈનિક જાગરણના અહેવાલ પ્રમાણે, કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની પૂછપરછ થઈ […]

અમેરિકાના યુદ્ધવિમાનોએ ઈરાકમાં ISISના અડ્ડા પર ફેંક્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા, જુઓ VIDEO

ઈરાકમાં આઈએસના ઠેકાણા પર અમેરિકાએ કર્યો હવાઈ હુમલો એફ-35, એફ-15 યુદ્ધવિમાનોએ વરસાવ્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ ઈરાકી સુરક્ષાદળો અને અમેરિકાની સેનાનું સંયુક્ત ઓપરેશન વોશિંગ્ટન : અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન તરફથી આવેલા જાણકારી પ્રમાણે, અમેરિકાના યુદ્ધવિમાનોએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના ઠેકાણા પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બમારા દરમિયાન અમેરિકાના આધુનિક એફ-35 અને […]

નેપાળમાં દહેશત ફેલાવવાની કોશિશ, 28 સ્થાનો પર મળ્યા શંકાસ્પદ પેકેટ

પાડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે હડકંપ મચી ગયો છે. દેશભરમાં 28 સ્થાનો પર શંકાસ્પદ પેકેટ મળ્યા છે. કાઠમંડૂના કીર્તિપુર અને જવાલાખેલમાં પણ બે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. પરંતુ તેમા કંઈ ન હતું. નેપાળ પોલીસના પ્રવક્તા વિશ્વરાજ પોખરેલે કહ્યુ છે કે કોઈપણ પેકેટમાં બોમ્બ ન હતા. ડર પેદા કરવા માટે આ પેકેટ રાખવામાં આવ્યા હતા. […]

ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય

દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનમાંથી એક ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ચાર કિલોમીટરના વિસ્તારમાં જ સમેટાઈ ગયુ છે. પૂર્વ સીરિયાનો એક નાનકડો વિસ્તાર જ તેના કબજામા છે. એક સમયે આઈએસઆઈએસના કબજામાં બગદાદની બહારની સીમાથી લઈને પશ્ચિમ સીરિયા સુધીનો ઘણો મોટો વિસ્તાર હતો. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકાના સમર્થનવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસે આઈએસઆઈએસને ખૂબ […]

મદરસાઓ બંધ નહીં થાય, તો ભારતના 50%થી વધુ મુસ્લિમો બની જશે ISISના ટેકેદાર!

ઉત્તરપ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ફરી એકવાર મદરસાઓને બંધ કરાવવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાન મોદીને પત્ર લખીને રિઝવીએ પ્રાથમિક મદરસાઓને બંધ કરવાની માગણી કરી છે. વસીમ રિઝવીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મદરસાઓમાં બાળકોને બાકીના બાળકોથી અલગ કટ્ટરવાદી વિચારધારા હેઠળ તૈયાર કરવામાં આવે છે. જો પ્રાથમિક મદરસાઓને બંધ કરવામાં નહીં આવે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code