1. Home
  2. Tag "islamabad"

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ

ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. બુધવારે સવારે ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે 6.39 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.તો, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જે […]

લાદેન નવાઝ શરીફને ભંડોળ પૂરું પાડતો હતો, પાક.ના પૂર્વ રાજદૂતનો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત આબિદા હુસૈનનો ઘટસ્ફોટ આતંકી બિન લાદેને પાક.ના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને કરી હતી મદદ પાક.ના ટોચના નેતાઓ આતંકી સંગઠનો સાથે ઘેરાબો ધરાવે છે ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાં આતંકવાદી ઓસામા બિન લાદેને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને નાણાકીય ભંડોળ સહિતની મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પણ સામેલ છે. પ્રાપ્ત […]

દેવાગ્રસ્ત પાકિસ્તાનની હાલત કફોડી થઇ, હવે ઇસ્લામાબાદનું સૌથી મોટું પાર્ક ગીરવે મૂકવા કાઢ્યું

કંગાળ પાકિસ્તાન પાસે હવે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા નથી પાકિસ્તાન હવે દેવામાંથી બહાર આવવા માટે તેનો પાર્ક ગીરવે મૂકશે પાકિસ્તાન તેનો પાર્ક ગીરવે મૂકીને નવી લોન લેશે ઇસ્લામાબાદ: દેવાગ્રસ્ત પાકિસ્તાની હાલત દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે અને હાલમાં કંગાળ પાકિસ્તાન પાસે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા બચ્યા નથી. આ વાતનો […]

કલમ 370ની બહાલી સુધી ભારત સાથે મંત્રણા શક્ય નથી – ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો કહ્યું – જમ્મૂ-કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી સુધી ભારત સાથે કોઇ મંત્રણા શક્ય નથી ભારત હાલમાં પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે – ઇમરાન ખાન ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જમ્મૂ અને કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ […]

અંતે પાકિસ્તાને વર્ષ 2008નો મુંબઇ આતંકવાદી હુમલો કરાવ્યું હોવાનું સ્વીકાર્યું

મુંબઇમાં વર્ષ 2008માં થયેલો આતંકી હુમલો પાકિસ્તાને કર્યો હતો પાકિસ્તાને પ્રથમવાર તેની ધરતી પરથી આ હુમલાને અંજામ આપ્યું હોવાનું સ્વીકાર્યું પાકિસ્તાનની તપાસ સંસ્થાએ હુમલામાં સંડોવાયેલા આતંકીઓની યાદી પણ જાહેર કરી ઇસ્લામાબાદ: મુંબઇમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલો આતંકવાદી હુમલો પોતાની ધરતી પરથી થયો હતો તેવો એકરાર અંતે પાકિસ્તાને પ્રથમવાર કર્યો છે તેમજ પાકિસ્તાનની તપાસ સંસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code