1. Home
  2. Tag "Israel"

ઈઝરાયલ સાથે સમજૂતી કરવી ઈરાન માટે ઘાતક સાબિત થશેઃ આયાતુલ્લા અલી ખમેની

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ બન્યાં વધારે તંગ હમાસના વડા બાદ ઈરાને હુમલાની તૈયારીઓ શરૂ કરી હતી ઈરાન હવે પીછેહઠ કરે તો તોના પરિણામ ભોગવવા પડશેઃ ખમેની નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ પશ્ચિમ એશિયામાં તણાવ અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની ચેતવણીને કારણે સર્જાઈ રહેલા દબાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે […]

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી

નવી દિલ્હીઃ ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. ઈરાને હાનિયાના મોતનો બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. આવી સ્થિતિને જોતા ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ ભારત અને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. […]

ઇઝારાયેલના હુમલામાં માર્યો ગયો હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા, IRGCએ કરી પુષ્ટિ

હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે. IRGCએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમના ઘરને નિશાન બનાવી કરવામાં આવેલી એક સ્ટ્રાઇકમાં તેમનું મોત થયું. ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલે એક હુમલામાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારી દીધો છે.. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ એક […]

ઈઝરાયેલના કબજા હેઠળના ગોલ્ડન હાઈટમાં ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો

ઇઝરાયલના કબજાવાળા ગોલન હાઇટસમાં ફૂટબોલ મેદાનમાં થયેલા રોકેટ હુમલામાં બાળકો સહિત 12ના મૃત્યુ થયા છે. ઇઝરાયેલે આ ઘટના માટે લેબનાની જૂથ હિઝબુલ્લાને જવાબદાર ઠેરવ્યું છે. જોકે હિઝબુલ્લાએ આ ઘટનામાં તેનો હાથ ન હોવાની સ્પષ્ટતા કરી છે. દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલ પહોંચીને સુરક્ષા પરિષદની બેઠક કરશે. આ ઘટનાને નજરઅંદાજ કરવામાં […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

ઈઝરાયલના તેલ અવીવમાં યુએસ કોન્સ્યુલેટ નજીક પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટ, 10 વ્યક્તિ ઈજાગ્રસ્ત

તેલ અવીવ (ઇઝરાયેલ): ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં યુએસ કોન્સ્યુલેટ પાસે એક જોરદાર કાર બોમ્બ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ બાદ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટે આકાશમાં દેખાતા હતા. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઇઝરાયેલની બચાવ કામગીરી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી. રિપોર્ટ પ્રમાણે, વિસ્ફોટ તેલ અવીવના બેન યેહુદા […]

ઈઝરાયેલના સૈનિક દળએ ગાઝામાં સર્ચ ઓપરેશન દરમિયાન હમાસના કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયેલ પર ઑક્ટોબર 7 ના હુમલાની યોજનામાં સામેલ હમાસના એક વરિષ્ઠ કમાન્ડર ગાઝા સિટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતાં. આ વાત ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કહેવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ 12 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા કમાન્ડર, અયમાન શોવાદેહ, હાલમાં હમાસની શેજૈયા બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર હતાં અને અગાઉ […]

ઇઝરાયેલના પશ્ચિમ રફાહ પર હુમલામાં 45 લોકોના મોત

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલી યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. આ વખતે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝાના પશ્ચિમ રફાહમાં મોટી જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલે અહીં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. […]

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code