ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ભારત નહીં આવે, પાંચ દિવસ પહેલા રદ્દ કર્યો પ્રવાસ
ઈઝરાયલમાં ચૂંટણી ચૂંટણીને કારણે નેતન્યાહૂ ભારત નહીં આવે પીએમ મોદીને ફોન કરીને નેતન્યાહૂએ કરી જાણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ભારત યાત્રાને રદ્દ કરી છે. પોતાની યાત્રાના પાંચ દિવસ પહેલા તેમણે વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને ઈઝરાયલમાં ચૂંટનીને કારણે પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરવાની જાણકારી આપી હતી. હવે નેતન્યાહૂ ચૂંટણી બાદ ભારત આવશે. ઈઝરાયલમાં 17 […]