1. Home
  2. Tag "J-K"

J-K: બારામુલ્લામાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ,લશ્કર સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ

બારામુલ્લામાં લશ્કર સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હેન્ડ ગ્રેનેડ અને 30 AK-47 મળી આવી દિલ્હી: પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ અને AK-47ના 30 જીવતા કારતૂસ મળી આવ્યા છે. બારામુલ્લા પોલીસે જણાવ્યું કે 10 સપ્ટેમ્બરે લશ્કર […]

J-K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સેનાએ એક આતંકીનો ઠાર કર્યો

શ્રીનગર:પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના હેતુથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતુ રહેતું હોય છે. આવા જ એક પ્રયાસને સેનાના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. કુપવાડા જિલ્લામાં સેનાએ અંકુશ રેખા પર ભારતીય બાજુમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. સેનાના જવાનોએ પહેલા તેને પીછેહઠ કરવા કહ્યું પરંતુ જ્યારે તે ન માન્યો […]

જમ્મુ-કાશ્મીર: અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે ઘૂસણખોર ઠાર,સર્ચ ઓપરેશન શરુ

ઘૂસણખોરીના પ્રયાસને BSFએ ફરી બનાવ્યો નિષ્ફળ BSFએ અરનિયા સેક્ટરમાં ઘૂસણખોરને કર્યો ઠાર   મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં બની ઘટના  સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ  શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ BSF દ્વારા આ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવતા હોય છે ત્યારે ફરીએકવાર BSF એ જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલ […]

J-K: બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી, ઘણા હથિયારો પણ મળી આવ્યા

શ્રીનગર:ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી પિસ્તોલ, ચાઈનીઝ મેડ ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે,ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી છે. બંનેએ […]

J-K: અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી,આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે.તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.તેની પાસેથી એન-47 રાઈફલ સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code