1. Home
  2. Tag "Jagannath temple"

ઓડિશાઃ રથયાત્રા પહેલા પુરીનું જગન્નાથ મંદિર ‘રેડ ઝોન’ જાહેર,ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, જાણો શું છે મામલો

જગન્નાથ મંદિરને ‘રેડ ઝોન’ જાહેર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ જાણો શું છે મામલો ઓડિશાઃભગવાન જગન્નાથની 20 જૂને થનારી વાર્ષિક રથયાત્રા પહેલા પુરી પોલીસે 12મી સદીના પ્રખ્યાત મંદિરની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ 1 જુલાઈ સુધી અમલમાં રહેશે અને જેઓ તેનું પાલન નહીં […]

પુરીઃ જગતના નાથના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિ પ્રોટોકોલ તોડીને 2 કિમી પગપાળા ચાલી પહોંચ્યા

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી આજે ઓડિશાના પુરી પહોંચ્યાં હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિથી પ્રોટ્રોકોલ તોડીને 2 કિમી સુધી ચાલતા પહોંચ્યાં હતા. In a rare gesture, President Droupadi Murmu walked about two kilometers to seek the blessings of Lord Jagannath at Puri. Devotees greeted the President on her way to the temple. […]

કોરોનાનો પ્રકોપ : જગન્નાથ મંદિરના દ્વાર 10 જાન્યુઆરીથી ભક્તો માટે બંધ

જગન્નાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા  10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિર રહેશે બંધ કોરોનાના વધતા મંદિર પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય ઓડીસા :દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળે છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.આ સાથે કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસો જોવા મળી રહ્યા છે,જેને પગલે પૂરીમાં પ્રસિદ્ધ જગન્નાથ […]

જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુએ ચાર કિલો સોના અને ત્રણ કિલો ચાંદીનું દાન કર્યું

જગન્નાથ મંદિરમાં સોના-ચાંદીનું દાન ચાર કિલો સોના અને ત્રણ કિલો ચાંદીનું દાન શ્રદ્ધાળુએ સોના-ચાંદીનું કર્યું દાન દિલ્હી – ભગવાન જગન્નાથના એક ભક્તએ વસંત પંચમી નિમિતે મંદિરમાં ચાર કિલોગ્રામથી વધુ સોનું અને ત્રણ કિલોગ્રામથી વધુ ચાંદીના આભુષણ ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથને દાન કર્યા હતા. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનએ આ અંગે માહિતી આપી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code