1. Home
  2. Tag "Jagatmandir"

દ્વારકાનું જગતમંદિર 27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને આગામી તા.27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ એક વખત જગતમંદિરના દ્વાર બંધ રાખવાના સમયને લંબાવવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ જગત મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. બહોળી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓના કારણે કોરોના સંક્રમણનો પણ ભય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code