1. Home
  2. Tag "jaipur"

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

અન્ય પુરુષ સાથે પત્ની દ્વારા સંબંધ બનાવવો ગુનો નથી, હાઈકોર્ટે આવું શા માટે કહ્યું?

જયપુર: રાજસ્થાનમાં એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ  કરી હતી. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી. પરંતુ તે પોતાની મરજીથી તે શખ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે, કે જેની વિરુદ્ધ તેના પતિએ મામલો નોંધાવ્યો છે. આના પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે આ કોઈ ગુનો નથી. […]

દેશનો પ્રથમ ઈ-હાઈવે જયપુર-દિલ્હી વચ્ચે બનાવાશે

નવી દિલ્હી: દેશમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખૂબ ભાર આપી રહી છે. ઈલેક્ટ્રિક બસ, કાર, બાઇક, સ્કૂટી બાદ હવે દેશમાં ઈલેક્ટ્રિક હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. હા, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ સોમવારે રાજસ્થાનમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતી વખતે જાહેરાત કરી છે કે જયપુર અને દિલ્હી […]

દિલ્હીમાં ધુમ્મસને કારણે હવાઈસેવાને અસર, 8 ફ્લાઈટ જયપુર-અમદાવાદ ડાયવર્ટ કરાઈ

દિલ્હી એરપોર્ટે પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઈઝરી સંબંધિત એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવા પ્રવાસીઓને અપીલ ફલાઈટ ડાઈવર્ટ કરતા પ્રવાસીઓની મુશ્કેલીમાં થયો વધારો નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન કડકડતી ઠંડીને પગલે જનજીવનને પણ વ્યાપક અસર પડી રહી છે.દરમિયાન દિલ્હી સહિતના નગરોમાં વહેલી સવારે પડતી ધુમ્મસને કારણે હવાઈ […]

રાજસ્થાનમાં CMના નામ પર સસ્પેન્સનો આવશે અંત,આવતીકાલે જયપુરમાં યોજાશે મહત્વની બેઠક

જયપુર:છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી ચહેરો વિષ્ણુ દેવ સાયને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો વારો છે. મધ્યપ્રદેશમાં પણ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભોપાલમાં સાંજે 4 વાગે બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે, જેની પુષ્ટિ […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું  ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી […]

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા બાદ આજે જયપુર બંધનું એલાન , સમર્થકો એ  યોગ્ય પગલાં ન  આપી લેવાઈ તો રાજ્યવ્યાપી બંધની ચીમકી 

  જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી  સેનાના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજ રો જયપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અગ્રણી રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીનું તેમના ઘરમાં જ  ગોળીબારમાં મોત થયા બાદ તેમના સમર્થકોએ આજે ​​’જયપુર બંધ’નું એલાન આપ્યું છે.  આ સહિત ગોગામેડીના સમર્થકોએ જો પગલાં લેવામાં નહીં […]

જયપુર અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

જયપુર : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની કોઈ તાત્કાલિક જાણ નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના […]

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ, જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ પીએમ મોદી કહેલી વાતોના કેટલાક અંશો જયપુરઃ-  પીએમ મોદીએ આજે ​​રાજસ્થાનમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર વડા પ્રધાન મોદીએ સિરોહી જિલ્લાના આબુ રોડ પર પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે હું આ તમામ વિકાસ કાર્યો માટે રાજસ્થાનના તમામ રહેવાસીઓને અભિનંદન આપું […]

જયપુરઃ ગાયના છાણથી બનેલું 35 ફૂટનું અનોખું મંદિર,હજાર વર્ષ સુધી નહીં બગડે મૂર્તિ

રાજસ્થાનના જયપુરમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઉત્તરમુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.તેની ઉંચાઈ 35 ફૂટ છે અને તેની સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ મંદિર પરિસરમાં કરવામાં આવી છે.સંકટ મોચન ગોબરીયા હનુમાનજીની મૂર્તિનું ગત 24મી જાન્યુઆરીએ અભિષેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે.આખા મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code