જમ્મુ કાશ્મીરમાં 15 દિવસની અંદર જમાત સાથે સંકળાયેલી 300થી વધુ શાળાઓને બંધ કરવાના આદેશ
જમ્મુ કાશ્મીરમાં સરકારનો મોટો નિર્ણય જમાત સાથે સંકળાયેલ 300થી વધુ શાળાઓ બંધ થશે શ્રીનગર – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં જમાતના નામે ચાલતી શાળાઓમાં આતંકી પ્રવૃત્તિઓ બાળકોને શીખવાડવામાં આલી રહી છે જેના કારણે અને ક માસૂમો આતંકી સંગઠનો સાથે જોડાય છે અને આતંકવાદીની રાહ પર ચાલે છે ત્યારે હવે સરકારે આ બાબતે કડક નિર્ણય લીધો […]