1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરના 4 જિલ્લામાં આતંકી ફંડિંગ કેસ મામલે NIAના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આતંકવાદી ફંડિંગ કેસમાં ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે NIAની ટીમ રાજ્યના બારામુલ્લા, રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં દરોડા પાડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી ફંડિંગની તપાસના ભાગરૂપે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવી […]

જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ચોકી ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો

• આતંકવાદીઓએ બે ગ્રેનેડ ફેંડ્યા હતા • બે પૈકી માત્ર એક જ ગ્રેનેડ ફાટ્યો હતો • આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાની ચોકી પર આતંકવાદીઓએ […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, એક આતંકવાદી ઠાર

નવી દિલ્હીઃ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે શ્રીનગરના હરવાનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં તેમણે એક આતંકીને ઠાર કર્યો છે. આ સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે નિવેદન જારી કર્યું […]

જમ્મુ-કાશ્મીરઃ ઉત્તર ભારતના શ્રમજીવીની હત્યાનો પ્રયાસ કરનાર આતંકવાદી ઝડપાયો

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગત ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ સંબંધમાં કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં એક બિન-સ્થાનિક મજૂર પર હુમલામાં સામેલ એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે. તેમજ કેટલાક હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં નોંધપાત્ર ઘટાડોઃ ગૃહ વિભાગ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે. ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર […]

જમ્મુ-કાશ્મીરઃ પુલાવામામાં 10 ગ્રેનેડ સાથે એક કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ શરૂ કરેલા અભિયાનમાં આજે વધુ એક સફળતા મળી હતી. પોલીસે પુલાવામા ખાતેથી એક કટ્ટરપંથીને 10 ગ્રેનેડ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ગ્રેનેડની સાથે પાંચ જેટલી બેટરી પણ મળી આવી હતી. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ આરોપીએ સ્કુટરની સીટ નીચે છુપાવી હતી. પોલીસની તપાસમાં આ કેસમાં ચોંકાવનારા […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાયઃ ફારુક અબ્દુલ્લા

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય. જે લોકો તેને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા તેઓ નિષ્ફળ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની તાકાત વિવિધતામાં એકતા છે. “આપણે ભાઈચારો મજબૂત કરવો પડશે અને એકબીજા પ્રત્યે નફરતને દૂર કરવી પડશે, જેથી દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ […]

જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં અથડામણમાં સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના એક ગામની નજીકના જંગલ વિસ્તારમાં છુપાયેલા બે આતંકવાદીઓને મંગળવારે સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, આમ નિયંત્રણ રેખા (એલઓસી) પર 27 કલાક સુધી ચાલેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિયંત્રણ રેખા (એલઓસી) નજીક સુરક્ષા દળોના કાફલાને લઈ જતા વાહન ઉપર ગોળીબાર કરનારા ત્રણ આતંકવાદીઓને ઝડપી સેવા […]

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે. આ આતંકવાદી પ્રવૃતિની […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો, ત્રાલમાં આતંકવાદીઓએ મજૂરને ગોળી મારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ પુલવામામાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. ગોળીથી કામદાર ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ખતરાની બહાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી પ્રીતમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code