1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદીનું સારવાર દરમિયાન હાર્ટએટેકથી મોત

રાજૌરીમાંથી પકડાયેલા આતંકીનું મોત સેનાએ જીવ બનચાવવા આપ્યું હતુ બ્લડ હાર્ટ એટેકના કારણે થયુ મોત શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અંદાજે 15 દિવસ પહેલા એક પાકિસ્તાની આતંકી ઘુસણખોરી કરતા સેનાની ગોળીથી ઘાયલ થયો હતો અને સેનાના જવાનોએ તેને કપડી પાડ્યો હતો ,જો કે સેનાએ તેને હોસ્પિટલમાં દાખલ કરીને તેની સારવાર પમ કરાવી હતી આ સાથે જ […]

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓને ગુપ્ત માહિતી પહોંચાડતા એક મૌલવીની ધરપકડ

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મૌલવીની ધરપકડ આતંકીઓને ગુપ્ત માહિતી પહોંચાડતો હતો આ મૈલવી શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ખાસ નજર ટકેલી હોય છે, સતત શઆંતિનો ભંગ કરવાનો તેઓ પ્રય.ત્ન કરતા હોય છે ત્યારે સુરક્ષાદળો આતંકીઓને સહોયગ પુરા પાડનારા ગુનેગારોની શોધમાં હોય છે આજ શ્રેણીમાં આતંકીના મદદગારની આજરોજ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓના રાજીનામાનો શિલશીલો યથાવતઃ ગુલામ નબી આઝાદના સમર્થનમાં વધુ 20 નેતાઓએ પાર્ટી છોડી

કોંગ્રેસના વળતા પાણી પાર્ટીમાંથી રાજીનામા આપવાનો શિલશીલો યથાવત હવે કાશ્મીરમાં 20 નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું શ્રીનગરઃ-  છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે તમામ પ્રયત્નો કરવા છત્તા પાર્ટીના નેતાઓના રાજીનામા આપવાનો શિલશીલો યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે કાસ કરીને કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલામ નબી આઝાદે જ્યારથી પાર્ટી છોડી છે ત્યારે […]

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર ભૂકંપના આચંકા વહેલી સવારે ફરી 4.4ની તીવ્રતાના આંચકા આવ્યા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જેને ભાપતનું સ્વર્ગ ગણવામાં આવે છે, જો કે છેલ્લા ઘણા સમયથી આ પહાડી વિસ્તારની ઘરા અવાર નવાર ઘ્રુજી રહી છે, ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. આતંકવાદથી પીડિત આ રાજ્યના લોકો છેલ્લા કેટલાક દિવસોથી […]

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યો

સેનાને મળી મોટી સફળતા એક આતંકી ઠાર મરાયો હાલ સર્ચ ઓપરેશન શરુ શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષા કરી રહ્યા છે અને આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક કાવતરાઓને નાકામ કરી રહ્યા છએ ત્યારે વિતેલા દિવસને બુધવારની સાંજે […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતાઃ લશ્કરનો નોર્કોટિક્સ ટેરરિઝમ મોડ્યુલનો મુખ્ય ઓપરેટર ઝડપાયો

સેનાને મળી મોટી સફળતા  નોર્કોટિક્સ ટેરરિઝમ મોડ્યુલનો મુખ્ય ઓપરેટર ઝડપાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સેના સતત આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે તેવી સ્થિતિમાં વિતેલા દિવસને સોમવારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થી છે જે પ્રમાણે એનઆઈએ એ રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા સંચાલિત નાર્કોટિક્સ-ટેરરિઝમ મોડ્યુલના […]

જમ્મુ કાશ્મીરમાં સેનાએ પરપ્રાતિંય કામદારો પર હુમલાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યોઃ ત્રણ આતંકીઓની હથિયારો સહીત કરી ધરકપડ

  જમ્મુ કાશ્મીરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા પરપ્રાતિંય કાદારો પર હુમલાનું હતપં કાવતરું સેનાએ ફરી આતંકીઓના નાપાક પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી અને પરપ્રાતિંયો કામદારો પર હુમલો તથા ગ્રેનેડ વડે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે જો કે સેના સતત  ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવી રહી છે આ સાથે જ આતંકીઓની […]

 જાણો કાશ્મીરમાં આવેલા  આ સૌથી ઊંચા બ્રીજ વિશે – જે ચેનાબ નદી પર બન્યો છે

વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રીજ ભારતમાં જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર થયું છે આ બ્રીજનું નિર્માણ શ્રીનગર – વિશ્વમાં આપણે અનેક અવનવી વસ્તુઓ જોઈ હશે,જેમાં ભારત અનેક ક્ષેત્રે ઘણઈ તરક્કી કરી રહ્યું છે, પહેલા વિશ્વની સૌથી મોટી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ત્યાર બાદ વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડિયમ અને હવે આપણે વાત કરીશું વિશ્વના સૌથી ઊંચા રેલ્વે […]

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાને મળી મોટી સફળતા – ઘુસણખોરી કરતા 3 પાકિસ્તાની આતંકી ઠાર

સેનાએ ફરી આતંકીના પ્રયાસને નિષ્ફળ કર્યો ઉરીમાં 3 ઘુસણખોરો ઠાર મરાયા શ્રીનગરઃ- દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ શઆંતિનો સતત ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે, ત્યારે સેનાના જવાનો સતત સરહદ પર ખડેપગે રહીને દેશની સુરક્ષા કરીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે આજ શ્રેણીમાં સતત ચોથી વખત સેનાના જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code