1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ વડે કર્યો હુમલો – એક જવાન ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓ એ ગ્રેનેડ વડે કર્યો હુમલો આ હુમલામાં એક જવાન ઘાયલ શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જ્યાં પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્ન કરતું રહેતું હોય છે, જ્યા આતંકી પ્રવૃત્તિઓને વેગ આપવાનું કાવતરું ચલાવવામાં આવે છે જો કે સેનાના જવાઓ સતત ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાને નાકામ કરી રહ્યા છે. […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની એજેન્ટ નાપાક ઈરાદાને અંજામ આપવાના ફિરાકમાં- ડિજીપી એ સુરક્ષાદળોને એલર્ટ કર્યા

પાક,એજન્ટ જમ્મુમાં નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં સુરક્ષા દળોને કરાયા એલર્ટ શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જ્યા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની નજર અટકેલી રહેતી હોય છે, અવાર-નવાર આતંકી પ્રવૃત્તિઓને પાકિસ્તાન અજામ આપતું હોય છે ,જો કે સેનાના જવાનો તેને નિષ્ફળ બનાવવામાં સફળ રહેતા હોય છે, ત્યારે હવે જમ્મુ -કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે શુક્રવારે સુરક્ષા સ્થિતિની […]

જમ્મુ -કાશ્મીર: અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

ભૂતપૂર્વ હુર્રિયત પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ  સોપોરથી ત્રણ વખત રહી ચુક્યા છે  ધારાસભ્ય મહેબૂબા-સજ્જાદે વ્યક્ત કર્યું દુઃખ શ્રીનગર:કટ્ટરપંથી અલગાવવાદી અને ભૂતપૂર્વ હુર્રિયત પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે મોડી રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. બુધવારે બપોરે તેણે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં તણાવની ફરિયાદ કર્યા […]

કાશ્મીર અંગેની આપણી શબ્દાવલી સુધારવી જરૂરીઃ આશુતોષ ભટનાગર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પર નેશનલ સિમ્પોઝિયમ યોજાયો જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સહયોગથી આ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી: આશુતોષ ભટનાગર અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અંગેની અસ્થાયી કલમ 370 હટાવાયાનાં બે વર્ષ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર […]

સોપોરમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઢેર, હજી પણ આતંકીઓ સંતાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન શરુ

કાશ્મીરના સોપોરમાં આતંકી અને ચેના વચ્ચે વહેલી સવારથી અથડામણ સેનાને મળી સફળતા એક આતંકી ઢેર કરાયો શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરના સોપોરમાં મંગળવારે વહેલી સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી,આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં સેનાને સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે સવારથી ચાલી હરેલા સંઘર્ષ બાદ સેનાએ ભારે જહેમત બાદ એક […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ

આજે વહેલી સવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જમ્મુ – કાશ્મીરના સોપોરમાં અથડામણની ઘટના શ્રીનગરઃ આજરોજ મંગળવારે વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે,  આ બાબતે જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું […]

જમ્મુ-કાશ્મીર:અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, એક આતંકી ઢેર

આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર  અવંતીપોરાના પંપોર વિસ્તારની ઘટના શ્રીનગર : જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા રહેતી હોય છે, આતંકીઓ દ્વારા અહીં નાપાક ઇરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે.ત્યાં ફરી એકવાર જમ્મુ -કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ […]

વિકાસલક્ષી કાર્યોનું નિરિક્ષણ કરવા સંસદીય સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની લેશે મુલાકાત

સંસદીય સમિતિ કાશ્મીર અને લદ્દાખની મુલાકાત કરશે વિકાસલક્ષી કાર્યોનું કરશે નિરિક્ષણ શ્રીનગર – જમ્નુ કાશ્મીરમાંથી જ્યારેથી કલમ 370 નાબુક કરાી છે ત્યારથી અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે, અનેક લોકો અહીં ભયમૂક્ત જીવન જીવતા થયા છે.અહીંની સ્થિતિ હવે પહેલા કરતા ઘણી સુધરેલી જોય શકાય છે ત્યારે શહેરી બાબતોની સ્થાયી સંસદીય સમિતિ 20 થી 25 ઓગસ્ટ […]

જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે વહેલી સવારે ભુકંપના આચંકા અનુભવયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંઘાઈ

જમ્મુ કાશ્મીરના કટરામાં યબૂકંપના આંચકાટ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6   શ્રીનગરઃ દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ એવા જમ્મુ કાશ્મીરમાં ભુકંપના આંચકાથી ઘરતી ઘ્રુજી ઉઠી હતી, છેલ્લા કેટલાક સમયથી દેશના જૂદા જૂદા સ્થળોએ ભુકંપના આંચકાઓ આવવાની અવાર નવાર ઘટના બનતીજોવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર  આજ રોજ 19 ઓગસ્ટની વહેલી સવારે અંદાજે 5 […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં BJP નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ

BJP નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો બ્લાસ્ટમાં 5 લોકો થયા ઘાયલ જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં બની ઘટના સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા શ્રીનગર :જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં ભાજપ મંડળ પ્રમુખના ઘર પર ગુરુવારે મોડી સાંજે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હતા. ગ્રેનેડ હુમલાની માહિતી મળતાની સાથે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code