1. Home
  2. Tag "jammu"

જમ્મુ:આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ,ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ  

સુંજવાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ ઘણા  વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ શ્રીનગર: જમ્મુના સુંજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રહ મોદી જમ્મુની મુલાકાતે આવશે આ દરમિયાન એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસના કાર્યો અને હાયડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019 પહેલા અને પછીના જમ્મુ-કાશ્મીરમાં તફાવત […]

જમ્મુના સિદ્દડા વિસ્તારમાં અસામાજીક તત્વોએ એક મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ જમ્મુના સિદ્દારા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે. જમ્મુના સિદ્દારા વિસ્તારમાં બનેલા લક્ષ્મી નરસિંહ મંદિરની […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર, કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર બંને જગ્યાએ આતંકીઓ ઘેરાયેલા કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ શ્રીનગર:જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે […]

જમ્મુ તવીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો ?,તો અહીં છે ઘણા પ્રવાસન સ્થળો

જમ્મુ તવીમાં ફરવા જવાનો બનાવો પ્લાન અહીં છે ઘણા પ્રવાસન સ્થળો આ સ્થળો તમારું મન મોહિત કરી દેશે કોણ ફરવા માંગતું નથી? દરેક વ્યક્તિ ભાગેડુ જીવનથી દૂર રહીને થોડી ક્ષણો માટે હળવા થવા માંગે છે. ત્યારે ભારતનું એક એવું સ્થળ કે જે તમારું મન મોહી લેશે. જમ્મુ તવીની એક વાર ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.ત્યાં ઘણા […]

ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા

જમ્મુ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ જમ્મુના પ્રવાસે ગૃહમંત્રી જમ્મુની સુરક્ષા વિશે લીધી જાણકારી શ્રીનગર : ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની બે દિવસની મુલાકાત પર છે. ગત રાત્રીના સમય પર તેઓ જમ્મુ પહોંચ્યા. અમિત શાહએ જમ્મુ પહોંચીને જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમિક્ષાની બેઠક કરી હતી. […]

જમ્મુ-કશ્મીરમાં કોરોનાવાયરસના કેસ વધતા લોકોમાં ચિંતા વધી,આજથી નાઈટ કર્ફ્યું થશે લાગુ

જમ્મુમાં કોરોના પોઝિટિવનો રેટ વધ્યો આજથી નાઇટ કર્ફ્યુ થશે લાગુ  રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજ રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, આ વિસ્તારમાં કોવિડ-19 સંક્રમણના દરમાં વધારો થવાને કારણે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી […]

જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ, સેનાનો એક જવાન અને અધિકારી શહીદ

જમ્મુમાં વિસ્ફોટની ઘટના સેનાનો એક જવાન અને અધિકારી શહીદ રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન બની ઘટના શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાનો એટલું જોખમ ઉઠાવી રહ્યા છે કે જેને સામાન્ય માણસ તો વિચારી જ ન શકે, દેશની સુરક્ષા કરવા માટે તેઓ રોજ જીવનું જોખમ લેતા હોય છે અને ત્યારે એવી ઘટના બની છે કે જે દેશના જવાનો […]

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી MHAએ હવે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા તેઓ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યાં છે. આ મામલા પર હવે ગૃહ મંત્રાલયની ચાંપતી નજર છે. આ વચ્ચે હવે સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે CRPFના ડીજી કુલદીપ સિંહને […]

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત BSF જવાનો 1993 કિલોમીટરની સફર પર રવાના

જમ્મુથી દાંડી સુધીની સફર કરશે અંદાજે 2000 કિમી સાયકલ ચલાવશે જવાન આઝાદીના 75 વર્ષની ઉજવણીનો હરખ હજુ સુધી અમદાવાદ : આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની 75મી વર્ષગાંઠે, સમગ્ર ભારત દેશ મળેલી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને નહેરુ યુવા કેન્દ્ર, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રન તથા અલગ-અલગ પ્રકારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code