જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત
રખડતા ઢોરનો આતંક યથાવત એક વ્યક્તિ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત ઇન્દિરા સોસાયટીમાં બન્યો બનાવ જામનગર: રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે.શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકની […]


