1. Home
  2. Tag "jamnagar"

જામનગરના હાપા સહિતના માર્કેટ યાર્ડ્સમાં લાલ મરચાની આવક, સારા ભાવથી ખેડુતોમાં ખૂશી

જામનગરઃ જિલ્લામાં ખેડુતો કપાસ અને અન્ય પાકની સાથે મરચાના વાવેતરમાં પણ વધારો કરવા લાગ્યા છે. હાલ ખરીફ પાકની તમામ માર્કેટયાર્ડ્સમાં ધૂમ આવક થઈ રહી છે. જેમાં હાપા સહિતના માર્કેટિંગ યાર્ડ્સમાં યાર્ડમાં સુકા મરચાની આવકના શ્રી ગણેશ થયા છે. લાલ મરચું નવી આવક સાથે જ તેના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જામનગર […]

જામનગરમાં છેલ્લા 6 દાયકાથી શાસ્ત્રીય સંગીતના તાલે રમાય છે અનોખા ગરબા

જામનગરઃ શહેરમાં દરેક સોસાયટીઓ, શેરીઓ તેમજ પાર્ટીપ્લોટ્સમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના બર્ધન ચોક વિસ્તારમાં મારૂ કંસારા વલ્લભી સંપ્રદાયના મહાકાળી માતાજી ગરબી મંડળ દ્વારા છેલ્લા 60 વર્ષથી શાસ્ત્રીય સંગીત પર ગરબીનું આયોજન કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ડીજે અને લાઈવ ઓર્કેસ્ટ્રાને બદલે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતમાં આદિત્ય ધરાનાના કલાકારો દ્વારા સંગીત રજૂ […]

જામનગરના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી અવસાન થયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને […]

જામનગરના લાલપુરમાં હડકાયા કૂતરાનો ત્રાસ, 12 લોકોને બચકા ભરતા હોસ્પિટલ ખસેડાયાં

જામનગરઃ જિલ્લાના લાલપુરમાં કૂતરાનો ત્રાસ તો ઘણા વખતથી છે.ગમે તે શેરીમાં જાઓ તો કૂતરા પાછળ પડતા હોય છે. જેમાં એક હડકાયા થયેલા કૂતરાએ 12 લોકોને બચકા ભરતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના લાલપુરમાં રાત્રે હડકાયા શ્વાને 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. હડકાયા […]

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300 થી પણ વધુ પ્રકારના પક્ષીઓ હાજરી

વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ ડેનું આયોજન હેનિરક જીમરમને 24 માર્ચ 1925 ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. 1929 થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે. […]

જામનગરથી વંદે ભારત ટ્રેનમાં માત્ર 5 કલાકમાં અમદાવાદ પહોંચાશે, ટ્રાયલ રન યોજાઈ

અમદાવાદઃ જામનગર અને અમદાવાદ વચ્ચે હવે વંદે ભારત ટ્રેન દોડતી થશે. જેથી હવે પ્રવાસીઓ માત્ર પાંચ કલાકમાં જ જામનગરથી અમદાવાદ આવી શકશે. દરમિયાન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરિની મીનિટોમાં જ ટ્રેન વિરમગામથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને જામનગર વચ્ચે દોડનારી વંદે […]

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની પસંદગી, અન્ય હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની […]

જામનગરથી ઉપડતી લાંબા રૂટ્સની બે ટ્રેનોમાં LHB કોચ, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા

જામનગરઃ લાંબા અંતરની ટ્રેનોના કોચ બદલીને પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તેવા અદ્યત્તન રેલવેના કોચ જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડવામાં આવ્યા છે. સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી રેકનો શુભારંભ […]

જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવાલયમાં દર્શન કરવા જાય છે. દરમિયાન છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાદેવ મંદિરે ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ જોવા માટે ઉમટી પડયા હતા. ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારીમાં છે. દરેક ભારતીય માટે આ […]

જામનગરઃ ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યા બાદ થયું મૃત્યુ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી યુવાનોના મોતની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં જ મોબાઈલ ઉપર ફોન કરતા યુવાનને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનને હ્રદયરોગનો હુમલો આવ્યો તે વખતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code