1. Home
  2. Tag "Janseva Kendra"

ગાંધીનગર આરટીઓ કચેરીમાં સિનિયર સિટીઝન માટે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરની આરટીઓ કચેરીમાં હવે મોટાભાગની સેવા ઓનલાઈન થઈ ગઈ છે. લોકોને ઘેરબેઠા જ સેવા મળી રહે તે માટે ઓનલાઈન કામગારી કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા સિનિયર સિટીઝન્સ હજુ પણ આરટીઓ કચેરીએ આવીને મેન્યુઅલી કામગીરીનો આગ્રહ રાખતા હોય છે. કારણ કે તેમને ઓનલાઈન કામગીરીની સમજ પડતી નથી. આથી આવા સિનિયર સિટીઝન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code