નવા સંસદભવનના ઉદ્ઘાટનના વિરોધમાં જેડીયુના નેતાઓ આવતીકાલે દિવસભર ઉપવાસ કરશે
જેડીયુના નેતાઓ આવતીકાલે દિવસભર કરશે ઉપવાસ નવા સંસદભવનના ઉદ્ઘાટનના વિરોધમાં કરશે ઉપવાસ બાબાસાહેબની પ્રતિમા સામે કરશે ઉપવાસ પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) એ શુક્રવારે જાહેરાત કરી કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં રવિવારે એક દિવસના ઉપવાસ કરશે. જેડી(યુ)ના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ […]