‘ઝાંસી કી રાની’ શહેરનું રેલ્વે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ,PM મોદીએ શેર કર્યો આ પ્લાન
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે રેલવેના આધુનિકીકરણ માટે મુસાફરો માટે સુવિધાઓનો ડબ્બો ખોલ્યો છે. હવે તે ટ્રેનને અપગ્રેડ કરવાની વાત હોય કે સ્ટેશન રિડેવલપમેન્ટની. સરકારની દરેક જગ્યાએ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ એરપોર્ટ જેવી હશે પરંતુ મોંઘી નહીં […]