1. Home
  2. Tag "J&K"

J&K: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા,એક TRF આતંકવાદીને માર્યો ઠાર

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સેનાના જવાનોને મળી મોટી સફળતા   એક TRF આતંકવાદીને માર્યો ઠાર શ્રીનગર:જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે ત્યારે બુધવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના શોપિયાંમાં […]

J&K: સુરક્ષા દળોના હાથમાં લાગી મોટી સફળતા,કુપવાડામાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

શ્રીનગર: સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ કુપવાડાના તંગધાર સેક્ટરમાં બનકોટ ખાતે એલઓસી પર સંયુક્ત ઓપરેશનમાં […]

J&K: પરફ્યુમ બોમ્બ વડે હુમલાનું કાવતરું,સ્પર્શ કરતાં જ થાય છે બ્લાસ્ટ,લશ્કરના આતંકવાદીની ધરપકડ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના નરવાલમાં 21 જાન્યુઆરીએ બે IED બ્લાસ્ટ થયા હતા.આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા.પોલીસે વિસ્ફોટને અંજામ આપનાર આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.આ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો.એટલું જ નહીં આતંકવાદી પાસે પરફ્યુમ બોમ્બ પણ મળી આવ્યો છે.સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ પરફ્યુમને કોઈ સ્પર્શે કે દબાવતા જ તે વિસ્ફોટ થઈ જાય છે.ખાસ […]

J&K: મહિલાઓને પોલીસમાં 15% અનામત મળશે,વહીવટીતંત્રના આદેશ 

J&K: મહિલાઓને પોલીસમાં 15% અનામત મળશે વહીવટીતંત્રે સૂચનાઓ જારી કરી આગામી વર્ષ માટે અનામત ક્વોટાને આગળ નહીં વધારાય શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસમાં હવે મહિલાઓ માટે 15 ટકા ક્વોટા રહેશે.આ સંદર્ભમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસને સૂચના જારી કરી છે.આ ઉપરાંત, અધિક મુખ્ય સચિવ આરકે ગોયલ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે,યોગ્ય મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન હોવાના […]

અલગાવવાદી નેતા યાસિન મલિકને આતંકવાદ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યાં, તા. 25મી મેએ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે […]

જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષ બાદ આતંકવાદ જોવા નહીં મળેઃ ઉપરાજ્યપાલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ જોવા નહીં મળે. ભારત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. EEPC ઈન્ડિયા નોર્ધન રિજન એક્સપોર્ટના એવોર્ડ ફંક્શનને સંબોધતા સિંહાએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો કાયદો અને […]

આતંકવાદ સામે અભિયાનઃ બે સપ્તાહમાં સુરક્ષા દળોએ 15 ત્રાસવાદીઓને ઠાર માર્યાં

સેનાએ આજે બે આતંકીઓને માર્યાં ઠાર એકની ઓળક આદિલ વાની તરીકે થઈ ઘાટીમાં જુલાઈ 2020થી હતો સક્રીય અન્ય આતંકવાદીની ઓળખ મેળવા તપાસ શરૂ કરાઈ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં  સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ પૈકીની એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code