1. Home
  2. Tag "job"

લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટના વપરાશ વધવાની સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા સાઈબર ઠગો પણ વધારે સક્રિય બન્યાં છે અને લોકો સાથે ઠગાઈ આચરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝર્સએ દાવો કર્યો છે કે, તેને એચઆરના નામે ઈન્ટરવ્યુ માટે એક વેબ લિંક મળી હતી. જેની ઉપર ક્લિક કર્યાં બાદ બેંક ખાતામાંથી […]

UAEની ખાનગી કંપનીઓ હવે સ્થાનિકોને વધારે રોજગારી આપશે, ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ખાનગી કંપનીઓમાં કામ કરતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. UAEની ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને UAEના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. UAEમાં સૌથી વધુ વિદેશીઓ છે, તેથી UAE સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શકયતા છે. સરકારના આદેશનું પાલન નહીં કરનારી ખાનગી […]

નેશનલ ઈન્ફોર્સમેટિક્સ સેન્ટરમાં નોકરીના નકલી SMS ફરતા થયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નોકરી માટે યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં જ ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન નેશનલ ઈન્ફોર્મેટિકસ સેન્ટરમાં નોકરીની જાહેરાતના નકલી એસએમએસ ફરતા થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સમગ્ર ઘટના અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. […]

રોજગાર મેળાઃ 10 લાખ કર્મચારીઓના ભરતી અભિયાનનો પીએમ મોદી પ્રારંભ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરના રોજ સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન, 75,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે PM મોદી નવા નિયુક્ત પામેલાઓને પણ સંબોધિત કરશે. યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પીએમની […]

મ્યાનમારમાં નોકરીની લાલચ આપીને ભારતીય નાગરિકોને ફસાવાયાં, 45 નાગરિકોને મુક્ત કરાવાયાં

નવી દિલ્હીઃ મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મ્યાનમાં આ રેકેડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત ભારત લાવવામાં આવ્યાં છે. ભારતે મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટમાં માહિતી આપતા કહ્યું કે, […]

ભારતમાં બેરોજગારી દરમાં ઘટી 4.2 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશમાં બેરોજગારી ઘટી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019-20 અને 2020-21 વચ્ચે બેરોજગારીનો દર 4.8 ટકા થી 0.6 ટકા ઘટીને 4.2 ટકા થયો છે. શ્રમ અને બેરોજગારી રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે PLFS ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં તેમજ સમગ્ર દેશમાં બેરોજગારી દરમાં ઘટાડો થઈ […]

ભારતીય રેલવેઃ 10 મહિનાની બાળકીનું નોકરી માટે રજિસ્ટ્રેશન

નવી દિલ્હીઃ ભારતીય ઈતિહાસમાં કદાચ પ્રથમવાર 10 મહિનાની બાળકીનું નોકરીનું રજિસ્ટ્રેશન કરવવામાં આવ્યું છે. બાળકીના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. એક અકસ્માતમાં બાળકીના માતા-પિતાનું અવસાન થયું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ઉપસ્થિત અધિકારીઓ અને રેલવેના કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. આ નોંધણીની પ્રક્રિયા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર રેલ વિભાગમાં […]

કોવિડ-19 મહામારીમાં 2 લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન

રાજ્યસભામાં બેરોજગારીનો મુદ્દે ગુંજ્યો એક વર્ષમાં બેરોજગારી દર ઘટ્યાનો દાવો નવી દિલ્હીઃ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડ્યાં હતા. દરમિયાન કોરોના મહામારીમાં બે […]

મહિલાઓ બની કરિયર સેવી, જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો

મહિલાઓ છે નોકરીની શોધમાં જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો અલગ-અલગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધી નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમય દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે અને પાર્ટ ટાઇમ નોકરીઓની પણ ભરમાર છે ત્યારે હવે ઑનલાઇન જોબ પોર્ટલ પર  નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યામાં પણ 40 ટકાનો વધારો નોંધાયો છે. નવી રીતો […]

ભારતઃ કોરોના મહામારી વચ્ચે એક મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ ગુમાવી રોજગારી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ લાખો લોકોએ કોરોના કાળમાં રોજગારી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર મોંઘવારીના માર વચ્ચે કોરોનાને કારણે તબીબી ખર્ચ વધતા હવે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ઉપર કાપ મુકી રહ્યાં છે. એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code