1. Home
  2. Tag "jp nadda"

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો આજે જન્મદિવસ , પીએમ મોદી એ પાઠવી શુભેચ્છાઓ

દિલ્હી – આજરોજ 2 જી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનો   જન્મ દિવસ છેપીએમ મોદીએ શનિવારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના 63માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત, તેમણે ધારાસભ્ય અને મંત્રી સહિત તેમની કારકિર્દી દરમિયાન વિવિધ ક્ષમતાઓમાં કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. બીજેપી દ્વારા રાષ્ટ્રીય રાજનીતિમાં લાવવામાં આવે તે પહેલાં, તેઓ હિમાચલ પ્રદેશમાં […]

વડાપ્રધાન મોદી, ગડકરી સહિત 40 નેતાઓ છત્તીસગઢમાં બીજા તબક્કા માટે પ્રચાર કરશે

નવી દિલ્હી, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 અગ્રણી નેતાઓ પ્રચાર કરશે. બીજેપી સેન્ટ્રલ કમિટિ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદી અનુસાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા […]

પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે, જે.પી.નડ્ડાએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રાજ્યોમાં મોટી બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી […]

શ્રમદાન અભિયાન:અમિત શાહે અમદાવાદમાં અને જે.પી.નડ્ડાએ દિલ્હીમાં ઝાડુ લગાવ્યું

દિલ્હી: રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતા રાજકારણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ ક્ષેત્રના લોકોએ રવિવારે એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ અભિયાન હેઠળ દેશભરમાં 9.20 લાખથી વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના […]

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર,અચાનક ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરબદલ  ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આદેશ જારી કર્યો  દિલ્હી:ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે આ આદેશ જારી કર્યો છે ભાજપના રાષ્ટ્રીય […]

જેપી નડ્ડાએ મિશન 2024 માટે નવી રાષ્ટ્રીય કાર્ય સમિતિની રચના કરી

દિલ્હી : વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી અને આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના કાર્યક્રમોને લઈને ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે અને શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકારી સમિતિના સભ્યોની જાહેરાત કરતા તેના સંકેત દેખાઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારને લઈને મિશન મોડમાં આવેલી […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નેતાઓ સાથે યોજી બેઠક,લોકસભા ચૂંટણી અંગે વિચારણા કરી

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ શુક્રવારે પાર્ટીના મુખ્યાલયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી.સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ભાજપના તમામ મહાસચિવ, રાજ્યોના પ્રભારી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર હતા. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, […]

મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું : જે.પી.નડ્ડા

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે અને ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે જે 2014માં દસમા સ્થાને હતી. નડ્ડાએ અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ભારતની પ્રગતિનો શ્રેય મોદી […]

નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ જેપી નડ્ડાને મળ્યા,કેબિનેટમાં ફેરબદલની અટકળો 

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ભાજપની ટોચની નેતાગીરી સાથે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, એક મોટા ફેરફારમાં ભાજપે કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code