1. Home
  2. Tag "jp nadda"

રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપે બનાવી ઈલેક્શન મેનિફેસ્ટો કમિટી, 27 નેતાઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું એલાન કર્યું છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના સંયોજક હશે. પિયૂષ ગોયલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી મુજબ, ભાજપે આ ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સદસ્યોને સ્થાન આપ્યું છે. કમિટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ રાજ્યસભાના ગુજરાતના ચાર સભ્યો આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર બેઠકો માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત 4 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. બીજી તરફ ગઈકાલે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ચાર ઉમેદવાર […]

ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપશે

નવી દિલ્હી: હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપવાની છ. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ તરફથી ઉમેદવાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભા ચૂંટણી વખતે પણ કહી હતી […]

ભાજપને કોર્ટમાં જવાની ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ચેતવણી,ઉઠાવ્યા છે પાર્ટીની આંતરીક ચૂંટણીઓ પર સવાલ!

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની આંતરીક ચૂંટણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જે. પી.નડ્ડાને ચિઠ્ઠી લખીને તેમના અધ્યક્ષ બનવા અને તેમના કાર્યકાળના વિસ્તરણને લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ આ ચિઠ્ઠી પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરી છે. તેમનો દાવો છે કે ભાજપમાં પાર્ટીના […]

રાજ્યસભા ચૂંટણીઃ જે.પી.નડ્ડા સહિત ભાજપાના ચારેય ઉમેદવારએ ફોર્મ ભર્યું

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડનારી 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાજપાએ ગુજરાતમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને તેમને ટીકીટ આપવામાં આવી હતી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે જે.પી.નડ્ડાએ રાજ્યસભાની ચૂંટણી માટે […]

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]

GYAN ફોર્મ્યુલા માટે ભાજપે બનાવી કમિટી, 2024માં સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ

નવી દિલ્હી: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પક્ષ પોતાના ભાથામાંથી એક પછી એક તીર કાઢવા લાગ્યા છે. આ કડીમાં કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એક મોટી બેઠક બોલાવી હતી. મંગળવારે બોલાવેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે મિશન-400નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે અને મહિલાઓ તથા […]

BJPના વિવિધ પ્રદેશના પ્રમુખો-પદાધિકારીઓની જે.પી.નડ્ડાએ તા. 22 અને 23મીએ બોલાવી બેઠક

નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વની મનાતી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજ્ય થયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો દોરી સંચાર થયો છે. દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ તા. 22 અને 23મી ડિસેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિતના પદ્દાધિકારીઓની બેઠક […]

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો આજે જન્મદિવસ , પીએમ મોદી એ પાઠવી શુભેચ્છાઓ

દિલ્હી – આજરોજ 2 જી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનો   જન્મ દિવસ છેપીએમ મોદીએ શનિવારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના 63માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત, તેમણે ધારાસભ્ય અને મંત્રી સહિત તેમની કારકિર્દી દરમિયાન વિવિધ ક્ષમતાઓમાં કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. બીજેપી દ્વારા રાષ્ટ્રીય રાજનીતિમાં લાવવામાં આવે તે પહેલાં, તેઓ હિમાચલ પ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code