1. Home
  2. Tag "Judiciary"

NCERT પુસ્તક પ્રકરણ વિવાદ, સુપ્રીમ કોર્ટે પોતાનો હુકમ પાછો ખેંચ્યો

નવી દિલ્હી, 22 મે, 2026: –  NCERT પુસ્તક પ્રકરણ વિવાદમાં અણધાર્યો યુ-ટર્ન આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલો પોતાનો હુકમ પાછો ખેંચ્યો છે, એટલું જ નહીં પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ હટાવી દીધી છે. જેને પગલે હવે ન્યાયતંત્ર અંગેનું પ્રકરણ લખનાર ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના ન્યાયતંત્ર પરના […]

હવે વિપક્ષી પક્ષો ન્યાયતંત્રને પણ નિશાન બનાવી રહ્યા છે: કિરેન રિજિજુ

નવી દિલ્હી, 03 મે 2026: સંસદીય બાબતોના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો છે કે સરકારી એજન્સીઓ, ચૂંટણી પંચ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને મીડિયાને નિશાન બનાવ્યા પછી, વિપક્ષી પક્ષો હવે ન્યાયતંત્રને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે આ પક્ષોને ખ્યાલ નથી કે તેઓ દેશના […]

કૅશકાંડમાં સંડોવાયેલા ન્યાયમૂર્તિ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું, હવે મહાભિયોગથી બચી જશે

પ્રયાગરાજ, 10 એપ્રિલ, 2026 – કૅશકાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત હતા. તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ (Impeachment)ની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના રાજીનામાની સાથે જ હવે આ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. દિલ્હીના નિવાસસ્થાનેથી મળી […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026: chapter on judiciary in the NCERT book NCERTના ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશે પ્રકરણ ઉમેરાયું તે સુપ્રીમ કોર્ટને ગમ્યું નથી અને આ બાબતની નોંધ લેવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ બાબતની જાતે નોંધ લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ન્યાયતંત્ર વિશે આવું લખવાનો કોઈને અધિકાર નથી. આઠમા ધોરણના પુસ્તકમાં ‘ન્યાયિક […]

અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર […]

હાથ પર હાથ રાખીને બેસી શકીએ નહીં, સરકારના ક્યાં કામથી નારાજ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને કોલેજિયમમમાં સામેલ જસ્ટિસ બીઆર ગવઈએ શુક્રવારે કહ્યુ છે કે સરકારની નીતિઓની સમીક્ષા કરવામાં અદાલતની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેવામાં જો કાર્યપાલિકા પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે, તો અદાલત હાથ પર હાથ રાખીને બેસી શકે નહીં. જસ્ટિસ ગવઈએ હાર્વર્ડ સ્કૂલમાં આયોજીત એક સભામાં પોતાના સંબોધનમાં આ વાત […]

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]

ન્યાયતંત્ર પર એક ખાસ ગ્રુપનું દબાણ: હરીશ સાલ્વે સહીત 600 વકીલોએ લખી CJIને ચિઠ્ઠી

નવી દિલ્હી: દેશમાં જલ્દી લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ દરમિયાન વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમમે આ ચિઠ્ઠીમાં કહ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્રને કમજોર કરવામાં લાગેલું છે. આ વકીલોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code